Surya Tilak: સરકારી સંસ્થા સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કુશલ વૈજ્ઞાનિકો દ્વાર રામ લલ્લાની મૂર્તિ માટે તિલક તૈયાર કરવામાં આવ્યું છે. આ તિલકને ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ તિલકની …
-
-
PM Modi: રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રે મોદી 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની અધ્યક્ષતા કરવાના છે. અત્યારે પ્રધાનમંત્રી અનુષ્ઠાન કરી રહ્યા છે. તેઓ સખ્ત …
-
રામ મંદિર
Ram Lalla: રામ લલ્લાની જૂની મૂર્તિના દર્શન પર લાગી રોક, પ્રાણ પ્રતિષ્ઠાને માત્ર 24 કલાક બાકી
Ram Lalla: અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને માત્ર હવે 24 કલાક બાકી રહ્યા છે. કાલે 22 જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. રામ લલ્લાની 51 ઇંચની મૂર્તિની આસપાસ એક …
-
Shree Ram: ભગવાન શ્રીરામની ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાને માત્ર હવે એક જ દિવસ બાકી રહ્યો છે. આ પહેલા જ રામ મંદિર માટે વિશેષ અનુષ્ઠાન ચાલું થઈ રહ્યું છે. તેના ભાગરૂપે આજે …
-
રાષ્ટ્રીય
Ayodhya : પ્રાણ પ્રતિષ્ઠા પહેલા બદલાશે રેલવે સ્ટેશનનું નામ, પૂરી થશે CM યોગીની ઇચ્છા
by Vipul Senby Vipul Senઅયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 22 જાન્યુઆરી, 2024 ના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાશે. ત્યારે હવે રામનગરીના અયોધ્યા રેલવે સ્ટેશનને લઈ …
-
રામલલા આવતા વર્ષે જાન્યુઆરીમાં અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં બિરાજશે. તેને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંદિરના ઉદ્ઘાટન દરમિયાન અયોધ્યામાં કેટલાક દિવસો સુધી અલગ-અલગ સમારોહનું આયોજન કરવામાં …