RAM NAVAMI AYODHYA : સમગ્ર દેશમાં આજે રામ નવમીના ( RAM NAVAMI ) પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની રામ નવમી ( RAM NAVAMI ) ખૂબ જ …
-
-
વડોદરા શહેરમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. આ જૂથ અથડામણની ઘટના સામે આવતા તરત જ પોલીસ ટીમનો એક મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. નવાપુરા પોલીસ …
-
મનોરંજન
ભગવાન શ્રી રામનું પાત્ર ભજવવા રણબીર કપૂર કરી રહ્યો છે આ ખાસ તૈયારી
by Harsh Bhattby Harsh Bhattવર્ષ 2023 માં ઓમ રાઉતે આપણા મહાન ગ્રંથ રામાયણ ઉપર આદિપુરુષ નામની ફિલ્મ બનાવી હતી. પરંતુ ફિલ્મને એટલી ખરાબ રીતે બનાવવામાં આવી હતી કે તેની ખૂબ જ નિંદા કરવામાં આવી …
-
રાષ્ટ્રીય
ચમત્કાર ! અયોધ્યાના રામલલા જેવી આબેહૂબ દેખાતી 1000 વર્ષ પૌરાણિક ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી આવી
by Harsh Bhattby Harsh Bhattઅયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન રામલલાની મૂર્તિ એટલી મનમોહક છે કે તેના ફક્ત ઘડીભરના દર્શન માત્રથી જ મન એકદમ રામમય બની જાય. હવે આ ને ચમત્કાર કહો, શ્રદ્ધા કહો, વિશ્વાસ …
-
રામ મંદિર
રામ ભક્તોને અયોધ્યા સુધી પહોંચાડશે આ આસ્થા ટ્રેન, જાણી આ ટ્રેનની ખાસ વાતો
by Harsh Bhattby Harsh Bhattસ્પેશિયલ આસ્થા ટ્રેન : ઇતિહાસ આખરે સર્જાઇ ગયો છે. ભગવાન શ્રી રામ અયોધ્યા નગરીમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. આખરે ઘણા લાંબા સમયની પ્રતિક્ષા, સંઘર્ષ અને બલિદાનનો આખરે અંત આવ્યો છે. …
-
ગુજરાત
ગોંડલ ઔતિહાસીક ભૂરાબાવાના ચોરા પાસેનો ચોક “અયોધ્યા ચોક” થી ઓળખાશે
by Harsh Bhattby Harsh Bhattભૂરાબાવાના ચોરો : અયોધ્યામાં ભગવાન શ્રીરામનો મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દેશભરમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. દેશભરની જનતામાં પણ ભગવાન જય શ્રીરામના નારાઓ ગુંજી ઉઠ્યા છે. ત્યારે ગોંડલના ઐતિહાસીક રાજવીકાળના ભૂરાબાવાના ચોરાનું …
-
રામ મંદિર
રામ મંદિર નિર્માણમાં L&T અને TATA નું રહ્યું અભૂતપૂર્વ યોગદાન, વાંચો અહેવાલ
by Harsh Bhattby Harsh BhattL&T AND TATA : ઇતિહાસ આખરે સર્જાઇ ગયો છે. ભગવાન શ્રી રામ અયોધ્યા નગરીમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. આખરે ઘણા લાંબા સમયની પ્રતિક્ષા, સંઘર્ષ અને બલિદાનનો આખરે અંત આવ્યો છે. …
-
ભગવાન પોતાની રામનગરીમાં બિરાજમાન થઈ ચક્યું છે. આખા ભારતભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે નામ લીધા વગર વિરોધીઓ પર વાર કર્યા હતા. તેમણે …
-
રામ મંદિર
AYODHYA : 500 વર્ષની રાહ થોડી જ ક્ષણોમાં થશે પૂરી, 84 સેકંડનું છે શુભ મુહૂર્ત
by Harsh Bhattby Harsh Bhattઆજે એ શુભ મુહૂર્ત આવી ગયું છે જ્યારે 500 વર્ષની રાહ જોયા બાદ રામલલા પોતાના સ્થાને બિરાજશે. છેલ્લા ઘણા દિવસોથી અયોધ્યાને દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. દેશભરમાં ફરી એકવાર દિવાળીનો …
-
ધર્મ ભક્તિ
અગણિત ગુણના સ્વામી અને તૃષ્ણાના તારણહારી એટલે રઘુકુલ નંદન મર્યાદા પુરષોત્તમ શ્રી રામ
by Harsh Bhattby Harsh Bhattઅગણિત ગુણના સ્વામી મર્યાદા પુરષોત્તમને શબ્દોના થકી વ્યાખ્યાયિત કરવા શક્ય નથી. ભગવાન શ્રી રામની ખ્યાતિ, પ્રતિષ્ઠા, ગુણ, સુંદરતા, વ્યક્તિત્વ અને તેમના અવિરત નામનો મહિમા અગણિત, અચલ અને અદ્વિતીય છે. ભગવાન …