અગણિત ગુણના સ્વામી મર્યાદા પુરષોત્તમને શબ્દોના થકી વ્યાખ્યાયિત કરવા શક્ય નથી. ભગવાન શ્રી રામની ખ્યાતિ, પ્રતિષ્ઠા, ગુણ, સુંદરતા, વ્યક્તિત્વ અને તેમના અવિરત નામનો મહિમા અગણિત, અચલ અને અદ્વિતીય છે. ભગવાન …
-
-
રાષ્ટ્રીય
VIDEO : અયોધ્યા નગરી બની રામમય ! ઠેર ઠેર ભક્તિ અને આસ્થાનો સંગમ
by Harsh Bhattby Harsh Bhattઆવતીકાલે ભારત અને વિશ્વ એક ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવા જઈ રહ્યું છે. ભગવાન શ્રી રામ પોતાની નગરી અયોધ્યામાં બિરાજમાન થવા માટે તૈયાર છે. સનાતની રામ ભક્તો ભગવાન રામના ભજન અને …
-
રામ મંદિર
અયોધ્યાના રામલલા અહી રાજા રામ તરીકે પૂજાય છે, પોલીસ પણ આપે છે રાજાની જેમ સલામી
by Harsh Bhattby Harsh Bhattઆવતીકાલે ભગવાન શ્રી રામ પોતાની નગરીમાં 500 વર્ષ બાદ પાછા ફરી રહ્યા છે. સમગ્ર વિશ્વ હાલ ભગવાન રામની ભક્તિ રસમાં ડૂબેલું છે. ભગવાન શ્રી રામના ગુણ, ગાથા અને શૌર્યના ચર્ચા …
-
ગુજરાત
ANAND : શબ્દોનો ઉપયોગ કરીને સૌથી મોટી પ્રભુ શ્રી રામની આધ્યાત્મિક પેઇન્ટિંગ બનવાઈ
by Harsh Bhattby Harsh Bhattપ્રભુ શ્રી રામની આધ્યાત્મિક પેઇન્ટિંગ : અયોધ્યા રામજન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2024ને સમર્થન આપવા માટે રંજનભોઈ (જાન) આણંદ, ગુજરાતના એક કલાકાર, ડી/ઓ. રંજન કોકિલા રાયસીંગ ભોઈએ ગુજરાતી ભાષામાં 4,80,002 વખત …
-
રામ મંદિર
માં સીતાનું જનકપુરધામ બન્યું રામમય, ઠેર ઠેર સર્જાયો દિવાળી જેવો માહોલ
by Harsh Bhattby Harsh Bhattઆવતીકાલે આખું વિશ્વ એક ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવા માટે તૈયાર છે. ભગવાન રામ પોતાની નગરી અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. આખું ભારત હાલ ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન છે. …
-
રાષ્ટ્રીય
Ayodhya : શ્રી રામના આગમનથી દિવાળી જેવો માહોલ : ભીખુસિંહ પરમાર
by Hardik Shahby Hardik ShahAyodhya : અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક છે. ત્યારે ભક્તોમાં ખુશીની લહેર વધી રહી છે. અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામલલાના અભિષેક સમારોહને હવે માત્ર 2 દિવસ …
-
માતા શબરી : રામ જન્મભૂમિ ટ્રસ્ટે 20 જાન્યુઆરીએ ભગવાન રામની માતૃભૂમિ છત્તીસગઢ તરફથી મીઠા બોરની ભેટ સ્વીકારી હતી. 22મી જાન્યુઆરીએ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. અયોધ્યા સહિત દેશભરમાં ઉત્સવનો …
-
Ayodhya Ram Mandir : રામનું નામ ગ્રંથો અને વાર્તાઓમાં સમાવી શકાય નહીં આખરે રામ કોણ છે? રામ એવા પુરૂષ છે જે સર્વશ્રેષ્ઠ છે, જેના રિવાજો, નીતિઓ, પ્રેમ અને ભય આખી …
-
નડાબેટ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ : ગુજરાતનું છેલ્લો અને દેશનું પહેલું ગામ આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા નડાબેટ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. તેમાં હંગરી, જાપાન ,શ્રીલંકા, ફ્રાન્સ, ઈંડોનેશિયા સહિત …
-
અમદાવાદમાં Kite Festival ની આજથી શરૂઆત થઇ છે. જણાવી દઇએ કે, ગુજરાત પ્રવાસન વાર્ષિક આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરે છે, અને 2024 માં, તેઓ 7 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી 33મી …