Savar Kundla : અયોધ્યામાં રામમંદિર (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ ઉમંગ દેશભરમાં જોવા મળી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા (Savar Kundla) શહેર જાણે રામમય બની ગયું હોય તેમ સોળે …
-
-
ગુજરાત
Amreli : સાવરકુંડલામાં 1 હજાર ફૂટની ધ્વજા સાથે ભવ્ય રામ રથયાત્રા નીકળી, 3 હજાર દીવડાંથી લખ્યું ‘શ્રી રામ’, જુઓ Video
by Vipul Senby Vipul Senઅયોધ્યામાં (Ayodhya) રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ અને ઉંમગ જોવા મળી રહ્યો છે. ત્યારે અમરેલીના (Amreli) સાવરકુંડલા ખાતે રામભક્તોએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરી છે. …
-
રાષ્ટ્રીય
Ayodhya : શ્રી રામના આગમનથી દિવાળી જેવો માહોલ : ભીખુસિંહ પરમાર
by Hardik Shahby Hardik ShahAyodhya : અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક છે. ત્યારે ભક્તોમાં ખુશીની લહેર વધી રહી છે. અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામલલાના અભિષેક સમારોહને હવે માત્ર 2 દિવસ …
-
આંતરરાષ્ટ્રીય
Ayodhya Ram Mandir : બ્રિટેનની સંસદમાં જય શ્રી રામ નારા ગુંજી ઉઠી,સમગ્ર વાતાવરણ રામમય બન્યું
by Hiren Daveby Hiren DaveAyodhya Ram Mandir : બ્રિટેન સંસદ પણ શુક્રવારે શ્રી રામના જયઘોષથી ગુંજી ઉઠી હતી. રામ મંદિરની ઉજવણી માટે સંસદમાં શંખ વગાડવામાં આવ્યો અને હાઉસ ઓફ કોમન્સની અંદર યુગપુરુષની પ્રતિમા પણ …
-
ગુજરાત
Surat Textile : કાપડ વેપારીએ શ્રી રામના ચિત્ર અને અનોખી ટોપી સાથે ધ્વજ બનાવી
by Hardik Shahby Hardik ShahSurat Textile : અયોધ્યમાં કાપડ (Textile) ઉદ્યોગની જલક જોવા મળશે, સુરત (Surat Textile)ના કાપડ વેપારીએ રામજીના ચિત્ર અને અયોધ્યાના ધ્વજ બનાવી અનોખી કળા બતાવી છે. સુરત (Surat Textile)ને 2 લાખ …
-
આજે અમદાવાદના (Ahmedabad) રિવરફ્રન્ટ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પતંગ મહોત્સવનો (Patangotsavam) શુભારંભ કરવામાં આવ્યો છે, આ મહોત્સવમાં ભગવાન શ્રીરામ છવાયા છે. સુરતના યુવાનોએ ભગવાન શ્રીરામની પતંગ બનાવી છે. અમદાવાદ …
-
રાષ્ટ્રીય
PM મોદી રામ લલ્લાની આંખમાં કાજલ લગાવશે – સોનાના વસ્ત્રો પહેરાશે, 15 જાન્યુઆરીથી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે શરૂ
by RAVI PATELby RAVI PATELઅયોધ્યાને શણગારવામાં આવી રહી છે. સર્વત્ર શ્રી રામનો જયજયકાર છે. તોરણદ્રાર બનાવવામાં આવી રહ્યાં છે અને ફૂલોની વર્ષા કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. ભલે તે બની શકે, વર્ષો …
-
રાજકોટના કલાકારે અયોધ્યામાં રંગોળી બનાવી છે. જેમાં પ્રદીપ દવેએ અયોધ્યામાં પાણી પર રંગોળી બનાવી છે. રામલલ્લા અને અયોધ્યા મંદિરની રંગોળી બનાવી છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. ત્યારે …
-
રાષ્ટ્રીય
Ram Mandir : દર વર્ષે રામ નવમીના દિવસે બપોરે 12 વાગે સૂર્યના કિરણો શ્રી રામની મૂર્તિ પર પડશે
by Vipul Pandyaby Vipul Pandyaઅયોધ્યા (Ayodhya)માં રામ મંદિર (Ram Mandir)નું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કાનું બાંધકામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રામ લલ્લાના અભિષેકની વિધિ 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિથી શરૂ …