દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉસ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે.કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા કેજરીવાલને 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે. કોર્ટના નિર્ણય બાદ તરત …
-
રાષ્ટ્રીય
-
ગુજરાત
vadodara :75 ટકા સેરેબ્રલ પાલ્સી રોગથી પીડિત દીકરીને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત
by Hiren Daveby Hiren Davevadodara: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના (Draupadi Murmuji) વરદ્હસ્તે વડોદરા (vadodara) ની હેત્વી ખીમસુરીયાને (hetvi himsuriya) નવી દિલ્હી ખાતે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો હતો. વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્ય …
-
રાષ્ટ્રીય
PMRBP : પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારની જાહેરાત,19 બાળકોનું કરાશે સન્માન
by Hiren Daveby Hiren DavePMRBP : 22 જાન્યુઆરીએ 19 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-2024 (PMRBP)થી સન્માનીત કરાશે. વિજ્ઞાન ભવનમાં યોજાનાર પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ (President Droupadi Murmu)ના હસ્તે આ બાળકોનું સન્માન કરાશે. આ …
-
રાષ્ટ્રીય
India : મદીનાની પવિત્ર મસ્જિદમાં સ્મૃતિ ઈરાની, અહીં ગુજરાતમાં મોદી અને નાહયાનનું ગળે મળવું…
by Dhruv Parmarby Dhruv ParmarIndia : અમે પાકિસ્તાન નથી જવાના! અમે હવે માલદીવ પણ નહીં જઈએ! મુદ્દો બે દેશોમાં જવાનો નથી.. મુદ્દો એ છે કે આ બંને દેશોની પ્રકૃતિ બરાબર નથી. આ બંને દેશોનો …
-
રાષ્ટ્રીય
Smriti Irani એ સાઉદીમાં ઈતિહાસ રચ્યો, પહેલીવાર કોઈ બિન-મુસ્લિમ નેતા મદીના પહોંચ્યા…
by Dhruv Parmarby Dhruv Parmarસાઉદી અરેબિયાની મુલાકાતે ગયેલા ભારતની મહિલા અને લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ મુસ્લિમો માટે પવિત્ર શહેરોમાંથી એક એવા મદીનાની મુલાકાત લીધી છે. એવું માનવામાં આવે છે કે આ …
-
રાષ્ટ્રીય
Veer Bal Divas : PM મોદીએ કહ્યું- આઝાદીના અમૃતકાળમાં વીર બાળ દિવસ તરીકે એક નવો અધ્યાય શરૂ થયો…
by Vipul Senby Vipul Senનવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આજે ‘વીર બાળ દિવસ’ કાર્યક્રમ યોજાયો, જેમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કેટલાક કેન્દ્રીય મંત્રીઓ અને મોટી સંખ્યામાં શીખ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા …
-
ગુજરાત
Amreli : કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરનો PM MODI વિશે બેફામ વાણીવિલાસ
by Vipul Pandyaby Vipul Pandyaલોકસભા ચૂંટણીના પડઘમ સાથે જ નેતાઓ ભૂલ્યાં ભાન કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરનો બેફામ વાણીવિલાસ ચૂંટણી આવતાં જ કોંગ્રેસે શરૂ કરી અપશબ્દોની ભાષા ભાષણના જોશમાં વડાપ્રધાનપદની ગરિમા ચૂક્યાં ઠુમ્મર વડાપ્રધાન માટે …
-
સ્મૃતિએ કહ્યું કે કોંગ્રેસ ભાજપની મજાક ઉડાવતી હતી અને ભાજપને વારંવાર પૂછતી હતી કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ક્યારે પૂર્ણ થશે.સાથે જ તેમણે કહ્યું કે અમે માત્ર રામ મંદિરનું નિર્માણ …
-
રાષ્ટ્રીય
સત્તામાં રહીને સટ્ટાબાજીની રમત…, છત્તીસગઢના CMએ મહાદેવ એપ કેસમાં કરોડો રૂપિયા લીધા: સ્મૃતિ ઈરાની
by Hiren Daveby Hiren Daveછત્તીસગઢ વિધાનસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દિલ્હી બીજેપી હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે રાજ્યના સીએમ ભૂપેશ બઘેલ પર 508 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. …
-
Read
‘મોદી હે તો મુમકીન હે’ માત્ર કહેવા પૂરતું નથી, હકીકત છે… જાણો આ વાત સ્મૃતિ ઇરાનીએ કેમ કહી
by Vishal Daveby Vishal Daveકેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સંસદમાં મહિલા અનામત બિલ પસાર થયા બાદ ખુશી વ્યક્ત કરી હતી. તેણે આ ઐતિહાસિક ક્ષણ માટે દરેકની પ્રશંસા કરી. તેમણે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ …