ભારતની સ્પેસ એજન્સી ISROનો ડ્રીમ પ્રોજેક્ટ સૂર્ય મિશન આદિત્ય-L1 શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યો છે. આજે ભારતે તેના પ્રથમ સૌર મિશન તરફ એક મોટું પગલું ભર્યું છે. આજે આદિત્ય એલ-1 એ …
-
-
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઈતિહાસ રચ્યા બાદ ઈસરો હવે સૂર્ય તરફ આગળ વધી રહ્યું છે. ભારતના પ્રથમ સૌર મિશન (solar mission) ‘આદિત્ય-એલ1’ (Aditya-L1)ના લોન્ચનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઈન્ડિયન …
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra modi) શનિવારે વહેલી સવારે બેંગલુરુ પહોંચ્યા હતા. તેઓ ઇસરો (ISRO) ખાતે પહોંચી ઇસરોના વૈજ્ઞાનિકોને મળીને ચંદ્રયાનની અભૂતપુર્વ સિદ્ધિ અંગે અભિનંદન આપ્યા હતા. વૈજ્ઞાનિકોને મળીને વડાપ્રધાન ભાવુક …
-
રાષ્ટ્રીય
વિશ્વનું પ્રથમ 3D રોકેટ શ્રીહરિકોટાથી થશે લોન્ચ, ચેન્નાઈની આ કંપનીએ કર્યું તૈયાર
by Hiren Daveby Hiren DaveChandrayaan-3 ના સફળ પ્રક્ષેપણ બાદ ફરી એકવાર ભારતનું નામ અંતરિક્ષ ક્ષેત્રે ફરી ચર્ચામાં આવ્યું છે . ચેન્નાઈ સ્થિત પ્રાઈવેટ સ્પેસ કંપની અગ્નિકુલ કોસ્મોસનું (AgniKul Cosmos) રોકેટ અગ્નિબાન સબર્બિટલ ટેક્નોલોજિકલ ડેમોન્સ્ટ્રેટર …
-
રાષ્ટ્રીય
Chandrayaan-3 : પૃથ્વીવાસીઓ, ચાંદની ઓર્બિટમાં છું, ફોટો મોકલું?, ચંદ્રયાન-3એ ધરતીને મોકલ્યો મેસેજ
by Hiren Daveby Hiren Daveઆવી ગયો છું ચંદ્રની ઓર્બિટમાં, ફોટો મોકલું?… આ સવાલ પૂછ્યો છે ચંદ્રયાન-3એ. ચંદ્રયાને આ સવાલ એક ટ્વિટ કરીને પૂછ્યો છે. ટ્વિટને અત્યારસુધીમાં 1600થી વધારે લોકો રીટ્વિટ કરી ચૂક્યા છે. તો …
-
રાષ્ટ્રીય
Chandrayaan -3 એ પૂર્ણ કરી બે તૃતીયાંશ સફર, ઈસરોએ કહ્યું- કાલે કસોટીની ઘડી, આવી શકે છે આ મુશ્કેલીઓ!
by Hiren Daveby Hiren Daveઆવતીકાલે 5 ઓગસ્ટ 2023 એટલે કે Chandrayaan-3 માટે કસોટીનો સમય છે . ઈસરોએ આજે જણાવ્યું કે Chandrayaan-3 એ ચંદ્ર તરફની તેની બે તૃતીયાંશ યાત્રા પૂર્ણ કરી લીધી છે. તે ચંદ્રની …
-
ભારત (India )નું ચંદ્રયાન-3 (Chandrayaan-3) શુક્રવારે શ્રીહરિકોટા (Sriharikota)ના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. લગભગ 42 દિવસની મુસાફરી પછી, ચંદ્રયાન-3 આગામી 23-24 ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ …
-
રાષ્ટ્રીય
Actually sir…અને પછી ISRO ના કન્ટ્રોલ રુમમાં ઠહાકા લાગ્યા..જુઓ Video
by Vipul Pandyaby Vipul Pandyaદેશના ત્રીજા ચંદ્ર મિશન ‘ચંદ્રયાન-3’ (Chandrayaan-3)ના સફળ પ્રક્ષેપણ પર ચારે બાજુ ખુશીની લહેર છે. બીજી તરફ આ પ્રસંગે શ્રીહરિકોટામાં ઈસરો કંટ્રોલ રૂમ (control room)નો અલગ જ નજારો જોવા મળ્યો હતો. …
-
રાષ્ટ્રીય
Chandrayaan 3 ના લોન્ચિંગ માટે 14 જુલાઈનો દિવસ જ કેમ પસંદ કરાયો? છે ખાસ કારણ
by Viral Joshiby Viral Joshiભારતનું મુન મિશન ચંદ્રયાન-3 14 જુલાઈ આજે શુક્રવારના દિવસે ઉડાન ભરશે.. ચંદ્રયાન-2દેશનું બીજું ચંદ્ર મિશન છેલ્લા તબક્કામાં નિષ્ફળ ગયું હતું, તેથી હવે ISRO ફરી એકવાર ચંદ્રની સપાટી પર ઉતરાણ કરવાનો …
-
રાષ્ટ્રીય
Mission Chandrayaan-3 : ચંદ્રયાન-3 જ્યાં ઉતરશે તે જગ્યા પર કાયમ અંધારું જ હોય છે..!
by Vipul Pandyaby Vipul Pandyaઆવતીકાલે શુક્રવાર 14 જુલાઇએ ભારત ( India) ઇતિહાસ સર્જવા જઇ રહ્યું છે. ઇસરો (ISRO) દ્વારા મિશન ચંદ્રયાન-3 (Misson Chandrayaan-3) આવતીકાલે સતીશ ધવન સ્પેસ સેન્ટર (Satish Dhawan Space Center) શ્રીહરિકોટાથી લોન્ચ …