ભારતના પડોશી દેશ શ્રીલંકા અત્યારે સૌથી ખરાબ પરિસ્થિતિથી પસાર થઇ રહ્યું છે. દેશમાં રાજનેતાઓએ એક એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે જે આવનારા ઘણા સમય સુધી શ્રીલંકાને આગળ આવવામાં રસ્તાના રોડા …
-
આંતરરાષ્ટ્રીય
-
આંતરરાષ્ટ્રીય
શ્રીલંકામાં સ્થિતિ બેકાબૂ, PM કાર્યાલયની બહાર પ્રદર્શનકારીનું મોત
by Vipul Pandyaby Vipul Pandyaરહી છે. ગોટાબાયા રાજપક્ષેએ રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું પણ આપ્યું ન હતું અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા હતા. દરમિયાન, કોલંબોમાં તેમની ઓફિસની બહાર વિરોધીઓની ભીડ એકઠી …
-
આંતરરાષ્ટ્રીય
શું ભારતે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયાને માલદીવ ભગાડવામાં કરી મદદ? જાણો હકીકત
by Vipul Pandyaby Vipul Pandyaશ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે રાજકીય પરિસ્થિતિ પણ પળેપળે બદલાઈ રહી છે. 9 જુલાઈના રોજ દેશમાં ભારે વિરોધ થયા પછી, રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ જાહેરાત કરી હતી કે, તેઓ આજે એટલે કે …
-
આંતરરાષ્ટ્રીય
શ્રીલંકામાં એકવાર ફરી ઈમરજન્સી જાહેર, રાનિલ વિક્રમસિંઘે બન્યા કાર્યકારી રાષ્ટ્રપતિ
by Vipul Pandyaby Vipul Pandyaછેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકટમાં ઘેરાયેલા શ્રીલંકા છેલ્લા કેટલાક સમયથી રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. જોકે આર્થિક સંકટ પછી શ્રીલંકામાં હંગામો અટકવાનું નામ નથી લઈ રહ્યો. શ્રીલંકામાં વિરોધીઓ રાષ્ટ્રપતિ …
-
આંતરરાષ્ટ્રીય
શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ ભારતનો માન્યો આભાર, જાણો શું કહ્યું
by Vipul Pandyaby Vipul Pandyaશ્રીલંકામાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ શનિવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ સાથે મધ્ય કોલંબોના ભારે રક્ષિત ફોર્ટ વિસ્તારમાં બેરિકેડ્સને હટાવીને રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા. જે પછીના દ્રશ્યો પણ સોશિયલ …
-
આંતરરાષ્ટ્રીય
શું ભારત શ્રીલંકામાં સેના મોકલી રહ્યું છે? હાઈ કમિશને કહ્યું સત્ય શું છે?
by Vipul Pandyaby Vipul Pandyaશ્રીલંકામાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ સાથે શનિવારે પ્રદર્શનકારીઓ તેમના સત્તાવાર નિવાસસ્થાને પણ ઘૂસી ગયા હતા. બીજી તરફ રાષ્ટ્રપતિ રાજપક્ષે પહેલા જ ગૃહમાંથી બહાર નીકળી ગયા …
-
આંતરરાષ્ટ્રીય
Zoom પર સ્પીકરના ઘરે નેતાઓની ઈમરજન્સી બેઠક, શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને PMને રાજીનામું આપવા..
by Vipul Pandyaby Vipul Pandyaશ્રીલંકામાં આજે ફરી લોકો રસ્તા પર ઉતર્યા છે. એકબાજુ મોંઘવારીએ માજા મુકી છે તો બીજી તરફ કટોકટી સર્જાઈ છે. જેના પગલે લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે …
-
આંતરરાષ્ટ્રીય
હું ફરીથી ચૂંટણી લડીશ નહીં, શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની જાહેરાત
by Vipul Pandyaby Vipul Pandyaશ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે મહિનાઓના શેરી વિરોધ છતાં તેમની મુદતના બાકીના બે વર્ષ પૂર્ણ કરશે, પરંતુ તે પછી ચૂંટણી લડશે નહીં. રોયટર્સ અનુસાર રાજપક્ષેએ બ્લૂમબર્ગને આ વાત કહી. “મને પાંચ …
-
આંતરરાષ્ટ્રીય
મુશ્કેલ સમયમાં સાથ આપવા બદલ ધન્યવાદ, શ્રીલંકાના નવા વડાપ્રધાને મદદ માટે ભારતનો આભાર માન્યો
by Vipul Pandyaby Vipul Pandyaછેલ્લા ઘણા સમયથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહલા શ્રીલંકાની સ્થિતિ કફોડી બની છે. આવી સ્થિતિ વચ્ચે પડોશી ધર્મના નાતે ભારત શ્રીલંકાની ઘણી મદદ કરી રહ્યું છે. તેવામાં શ્રીલંકાના નવા …
-
આંતરરાષ્ટ્રીય
શ્રીલંકામાં 2 અઠવાડિયા પછી ઈમરજન્સી હટાવવામાં આવી, પરંતુ લોકોની હાલત વધુ બદતર
by Vipul Pandyaby Vipul Pandyaશ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે લગભગ બે અઠવાડિયા પછી દેશમાંથી કટોકટી હટાવવાની જાહેરાત કરી છે. સરકાર સામે ભારે વિરોધને કારણે, રાષ્ટ્રપતિ ગોટાબાયાએ 6 મેની મધ્યરાત્રિએ કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. હિરુ …