જમ્મુ-કાશ્મીરની શ્રીનગર ઘાટી ફરી એકવાર આતંકી હુમલાથી હચમચી ગઈ છે. મળતી માહિતી મુજબ લાલ બજારના સૌથી વ્યસ્ત વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસની નાકા પાર્ટી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક ASI …
-
-
રાષ્ટ્રીય
સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા, અમરનાથ યાત્રા હતી નિશાના પર
by Vipul Pandyaby Vipul Pandyaઅમરનાથ હિન્દુઓનું એક મહત્વનું તીર્થસ્થળ છે. જ્યા હિન્દુઓ મોટી સંખ્યામાં દર વર્ષે પોતાના આરાધ્ય દેવતાને નમન કરવા માટે આવે છે. પરંતુ આ વખતે અમરનાથ યાત્રાને નીશાન બનાવવા માટે પાકિસ્તાન તરફથી …
-
રાષ્ટ્રીય
સરકારનો સૌથી મોટો નિર્ણય, ટાર્ગેટ કિલિંગ વચ્ચે 177 કાશ્મીરી પંડિત ટીચર્સની કરાઈ બદલી
by Vipul Pandyaby Vipul Pandyaકાશ્મીરમાં પરિસ્થિતિ સતત ખરાબ થઇ રહી છે. અહીં ટાર્ગેટ કિલિંગમાં દિવસેને દિવસે વધારો થતા હવે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ભય પણ એટલો કે હવે સ્થાનિકો મોટી સંખ્યામાં પલાયન કરવા મજબૂર …
-
રાષ્ટ્રીય
નેશનલ હાઈવે નજીક નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો, 7 લોકો ફસાયા
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના મેકરકોટ વિસ્તારમાં નેશનલ હાઈવે નજીક એક નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, ટનલના કાટમાળમાં 9 લોકો ફસાયા હોવાનું સામે આવી …
-
શ્રીનગરના અલી જાન રોડ પર આતંકવાદીઓએ પોલીસકર્મીને ગોળી મારી હતી. ગંભીર રીતે ઘાયલ પોલીસકર્મીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં …
-
રાષ્ટ્રીય
‘શ્રી નગર’નું આ ખાસ મંદિર વર્ષો પછી શણગારવામાં આવ્યું. પૂજા અર્ચના માટે ભેગા થયા ‘કાશ્મીરી પંડિતો’
by Vipul Pandyaby Vipul Pandyaકાશ્મીરી પંડિતો દર વર્ષે નવરેહનો તહેવાર ઉજવે છે, પરંતુ આ વર્ષે આ દિવસ ખાસ હતો. લગભગ 32 વર્ષની લાંબી રાહ બાદ કાશ્મીરી પંડિતોએ ફરી એકવાર શ્રીનગરના માતા શારિકા દેવી મંદિરમાં …
-
રાષ્ટ્રીય
જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષા દળો પર ગ્રેનેડ એટેક, બે પોલીસકર્મી ઘાયલ
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ કાશ્મીરમાં છેલ્લા થોડા સમયથી સેના અને પોલીસના જવાનો પર આતંકીઓ દ્વારા હુમલા થવાની ઘટનામાં નોંધપાત્ર થઇ રહ્યો છે. પોલીસ અને સેના દ્વારા આતંકીઓ સાને જે અભિયાન શરુ કરાયું છે, …
-
રાષ્ટ્રીય
શ્રીનગરના લાલ ચોક વિસ્તારમાં આતંકી હુમલો, ગ્રેનેડ વિસ્ફોટમાં એક નાગરિકનું મોત
by Vipul Pandyaby Vipul Pandyaશ્રીનગરના લાલ ચોક પાસે આતંકી હિમલો થયો છે. જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં પ્રસિદ્ધ લાલ ચોકના અમીરા કડાલ નિસ્તારમાં આંતકી દ્વારા ગ્રેનેડ વડે હુમલો કરવામાં આવ્યો છે. સુરક્ષા દળોને નિશાન બનાવીને …