ડભોઇ પંથકમાં ભાવિક ભકતો દ્રારા હોળી પર્વની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા અને નગરમાં ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકા દહનની વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી હતી. પરંતુ ડભોઇ …
-
-
Lachit Borphukan: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર કરી રહ્યાં છે. અત્યારે તેઓ આસામના પ્રવાસે ગયેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આસામના જોરહાટમાં ‘અહોમ સેનાપતિ’ લચિત બોરફૂકનની 125 …
-
આંતરરાષ્ટ્રીય
Canada : Brampton માં હનુમાન પ્રતિમા સામે ફરિયાદ બાદ મંદિરે સુરક્ષા વધારી
by Hiren Daveby Hiren Daveબ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિર ખાતે હિન્દુ દેવતા હનુમાનની 55 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી રહી છે અને હનુમાન જયંતિ નિમિત્તે આવતા વર્ષે એપ્રિલમાં તેનું અનાવરણ કરવામાં આવશે.ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA), …
-
Read
ભેદભાવ વગર કેન્દ્ર સરકારની યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચાડવી એ જ સાચી બિનસાંપ્રદાયિકતાઃ PM મોદી
by Vishal Daveby Vishal Daveવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીમાં ભાજપ કાર્યાલયની સામેના પાર્કમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે તેમનું જીવન પણ રેલવેના પાટા સાથે જોડાયેલું હતું, …
-
રાષ્ટ્રીય
Madhya Pradesh : 108 ફૂટ ઉંચી આદિ શંકરાચાર્યની ભવ્ય પ્રતિમાનું આજે CM શિવરાજ સિંહ ચૌહાણના હસ્તે અનાવરણ
by Hiren Daveby Hiren Daveઆ વર્ષે મધ્યપ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષો પૂરા દિલથી કામ કરી રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશને એક નવુ નજરાણુ મળવા જઇ રહ્યું …
-
ધર્મ ભક્તિ
ભૂલથી પણ આ દિશામાં લક્ષ્મીની મૂર્તિ ન લગાવો, મળશે અશુભ પરિણામ
by Vipul Pandyaby Vipul Pandyaહિન્દુ ધર્મમાં મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. આ આશીર્વાદથી વ્યક્તિને જીવનમાં ધન અને સમૃદ્ધિ મળે છે. જે લોકો પર મા લક્ષ્મીની કૃપા હોય છે, તેમના જીવનમાં ક્યારેય સુખ-સમૃદ્ધિ …
-
ગુજરાત
સાળંગપુરધામમાં 54 ફૂટની હનુમાનજીની વિરાટ મૂર્તિ થશે સ્થાપિત, 7 km દૂરથી થઇ શકશે દાદાના દર્શન
by Vipul Pandyaby Vipul Pandyaએવું કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર(Salangpur)ધામ જે હવે આગામી દિવસોમાં ‘કિંગ ઓફ સાળંગપુર'(King of Salangpu)ના નામથી પણ ઓળખાશે. આવતી દિવાળી સુધીમાં તમે સાળંગપુરના દાદાના દર્શન સાળંગપુરથી 7 …
-
રાષ્ટ્રીય
કર્તવ્યપથ ભારતના લોકતાંત્રિક આદર્શોનો જીવંત માર્ગ છે: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી
by Vipul Pandyaby Vipul Pandyaવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘કર્તવ્ય પથ’ પર સાંજે 7 વાગ્યે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. એક દિવસ પહેલા, નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (NDMC) એ રાજપથનું નામ બદલીને …
-
૩ વર્ષ અગાઉ ફાઇબરની ૧૫ ફૂટની શ્રીજીની પ્રતિમા બનાવવામાં આવી હતી પરંતુ કોરોના કારમાં શ્રીજીની પ્રતિમા માત્ર આઠથી નવ ફૂટની જ સ્થાપના કરી શકાશે તેવું જાહેરનામું પ્રસિદ્ધ થતા ફાઇબરની પ્રતિમા …
-
આંતરરાષ્ટ્રીય
મહાત્મા ગાંધીની પ્રતિમાને ખંડિત કરવામાં આવતા ભારતે વાંધો ઉઠાવ્યો
by Vipul Pandyaby Vipul Pandyaભારતે ન્યૂયોર્કમાં શુક્રવારે એક હિન્દૂ મંદિર બહાર મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડવાની ઘટના પર વાંધો વ્યક્ત કરી ઘટનાને વખોડી છે. ન્યૂયોર્કમાં ભારતના કોન્સલેટ જનરલે (Consulate General) અમેરીકાના અધિકારીઓ સામે પણ આ …