વડોદરાના વાઘોડિયા પાસે આવેલી પારૂલ યુનિવર્સિટીની ( PARUL UNIVERSITY ) હોસ્ટેલના પાંચમા માળેથી કૂદીને BBA ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતાં વાઘોડિયા પોલીસ ઘટના …
-
-
અમદાવાદમાં મહિલા ડૉકટરના આપઘાત કેસમાં PI બી.કે.ખાચરની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે. બી.કે.ખાચરે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. ત્યારે સેશન્સ કોર્ટમાં આ બાબત અંગે આજે સુનાવણી …
-
ગુજરાત
મહિલા ડૉકટર આત્મહત્યા કેસ : પોલીસને એક અઠવાડિયા પછી પણ ખબર નથી ક્યા છે PI ખાચર
by Hardik Shahby Hardik ShahDR. Vaishali Joshi Suicide Case : થોડા દિવસો પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ગેટ પાસે એક મહિલા તબીબનું રહસ્યમય (mysterious death) મોતની ઘટના બની હતી. આ મહિલા 32 વર્ષીય ડૉ.વૈશાલી જોશી …
-
યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું : ગોંડલ તાલુકામાંથી આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ખેત મજૂરી કામ કરતા વ્યક્તિએ ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. 38 વર્ષીય આ …
-
ગુજરાત
Surat : એક પરિવારના 7 લોકોના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો
by Hiren Daveby Hiren Daveસુરતમાં 7 લોકોના અપમૃત્યુનો કેસ પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હજુ સુધી નથી મળ્યું કોઈ નક્કર કારણ મનીષના બેન્ક ખાતાની કરાઈ તપાસ 1.20 લાખનો માસિક હપ્તો ભરતો હતો સમયસર હપ્તો …
-
ગુજરાત
ર્ડા. અતુલ ચગ આપઘાત કેસ, સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ
by Dhruv Parmarby Dhruv Parmarવેરાવળના ડો.અતુલ ચગના આત્મહત્યાના કેસમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. ડો.અતુલ ચગ આત્મહત્યા કેસમાં જૂનાગઢના ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા સામે FIR નોંધાઈ છે. ડો. અતુલ …
-
રાષ્ટ્રીય
IIT મદ્રાસ હોસ્ટેલના રૂમમાંથી મળી વિદ્યાર્થીની લાશ, ચાર મહિનામાં ચોથો કેસ
by Vishal Daveby Vishal Daveતમિલનાડુમાં એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ હોસ્ટેલના રૂમમાંથી મૃત હાલતમાં મળી આવ્યો છે. તે IIT મદ્રાસમાં B.Tech બીજા વર્ષનો વિદ્યાર્થી હતો. પોલીસને શંકા છે કે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. હાલ પોલીસે મૃતદેહને …