સુરતના અડાજણ વિસ્તારમાં રત્નકલાકારે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધા હોવાની ઘટના સામે આવી છે. હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના કારણે રત્નકલાકારે આપઘાત કર્યો હોવાનું પરિવારનું કહેવું છે. રત્નકલાકાર પહેલા 30 …
-
-
ગુજરાત
Surat: કડોદરા ખાતે રહેતા પ્રેમી યુગલે પાંચમા માળથી છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું
by Hiren Daveby Hiren Daveઅહેવાલ -ઉદય જાદવ -સુરત Surat : પલસાણા તાલુકાના કડોદરા ખાતે આવેલ તૃપ્તિ રેસીડેન્સીમાં રહેતા એક યુવક અને તેની 14 વર્ષીય પ્રેમિકાએ 5માં માળેથી છલાંગ લગાવી ને જીવન ટુંકાવ્યું હતું.એક …
-
ગુજરાત
Chhota Udepur News: શોલે સ્ટાઇલથી યુવક ચડ્યો પાણીની ટાંકી પર પણ…
by Aviraj Bagdaby Aviraj BagdaChhota Udepur News: છોટાઉદેપુરના કવાંટ રોડ વિસ્તારમાં એક ચોંકાવનાર મામલો સામે આવ્યો છે. કવાંટ રોડ ઉપર એક સરકારી પાણીની ટાંકી છે. આ પાણીની ટાંકી પર એક યુવાન બપોરે આત્મહત્યા કરવાના …
-
અહેવાલ – રાબિયા સાલેહ, સુરત સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની આપઘાતની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ હતી. એક માતા દ્વારા બે બાળકોને ઝેર આપી આપઘાત નો પ્રયાસ કરાયો …
-
ગુજરાત
Breaking News: પૂર્વ મંત્રી અને પ્રાંતિજના ધારાસભ્ય સામે આરોપ લગાવનાર મહિલાએ જોધપુર હાઇકોર્ટમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ— શક્તિસિંહ રાજપૂત અંબાજી રાજ્યના પૂર્વ મંત્રી અને પ્રાંતિજના વર્તમાન ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે ગંભીર આરોપ લગાવનાર મહિલાએ જોધપુર હાઇકોર્ટમાં આત્મહત્યાનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો છે. મહિલાને હાલ સારવાર …
-
ગુજરાત
GONDAL : પ્રેમનો આવ્યો કરૂણ અંત, જસદણના ભંડારીયા ગામના પ્રેમીપંખીડાઓએ ઝેર પી કર્યો આપઘાત
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – વિશ્વાસ ભોજાણી ” સજન મારી પ્રિતડી સદીઓ પુરાની ભુલીનાં ભુલાશે પ્રણય કહાની ” આ પંક્તિ ને સાર્થક કરતી ઘટના નાના એવા ભંડારીયા ગામે બની છે. જસદણ તાલુકાના ભંડારીયા …
-
ગુજરાત
અમદાવાદમાં યુવકે બેંક મેનેજર અને એજન્ટોના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યું
by Hardik Shahby Hardik Shahઅહેવાલ – પ્રદીપ કચિયા અમદાવાદમાં એક યુવકે બેંકના મેનેજર સહિતના એજન્ટોના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું છે. અગાઉ પણ વિવાદમાં આવી ચૂકેલી કલર મર્ચન્ટ બેંકના એજન્ટે યુવકને મોર્ગેજ લોન અપાવી તેની …
-
અમદાવાદમાં IPSની પત્નીનો આપઘાત IPS આર.ટી.સુસરાની પત્નીનો આપઘાત થલતેજના નિવાસ સ્થાને ગળે ફાંસો ખાધો પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી અમદાવાદમાં ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. અમદાવાદમાં રહેતા IPS …
-
ગુજરાત
Gir Somnath : તાલાલાના નિવૃત વન કર્મચારીએ પોતાની લાઈસન્સ વાળી બંદુકથી આપઘાત કરી લેતા ચકચાર
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ— અર્જુન વાળા, ગીર સોમનાથ તાલાલાના નિવૃત વન કર્મચારીએ પોતાની લાઈસન્સ વાળી બંદુકથી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. તાલાલા તાલુકાના આંબળાશ ગીર ગામના વતની અને હાલ તાલાલા ગીર …
-
ચાંદખેડામાં BJPના મહિલા કાર્યકરનો આપઘાત મહિલા મોરચાના કાર્યકર પિનલ શાહની આત્મહત્યા 50 વર્ષીય પિનલ શાહ નામની મહિલાનો આપઘાત પિનલ શાહે ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું 5 મહિના પહેલા પતિનું થયું …