સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ડબલ ઋતુ તેમજ વાયરલ ઇન્ફેકશનના કારણે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતા આરોગ્ય વિભાગમાં ચિંતા જોવા મળી રહી છે. તો બીજી બાજુ …
-
-
ગંગા સ્નાનમ, યમૂના પાનમ, નર્મદા નમસ્કારમ. એટલે કે ગંગામાં સ્નાન કરવાથી યમૂનાનું પાણી પીવાથી જ્યારે નર્મદાને માત્ર નમસ્કાર કરવાથી સમગ્ર જીવન પવિત્ર થાય છે. આપણી નદીઓ આટલી જ પવિત્ર છે. …
-
ગુજરાત
સુરેન્દ્રનગર : વસ્તડી ગામે ભોગાવો નદી પરનો બ્રિજ થયો ધરાશાયી, Video
by Hardik Shahby Hardik Shahસુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી અને ચુડા ગામ વચ્ચેનો મુખ્ય પુલ ધરાશાયી થયો છે. આ સમાચાર બાદ દોડધામ મચી ગઇ છે. 35થી 40 વર્ષ પૂર્વે બનાવાયેલો આ બ્રિજ છેલ્લા થોડા સમયથી જર્જરિત …
-
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં કમોસમી વરસાદ પડતા વીજળી પડવાનો બનાવ બન્યો જે પછી સામે આવ્યું કે, આ વીજળી પડવાના કારણે અહીં એક શખ્સનું મોત થયું છે. તેટલું જ નહીં આ શખ્સ …