VADODARA Mobile market: વડોદરા (VADODARA) શહેરના જૂના મોબાઇલ માર્કેટ (Mobile market) મરી માતાના ખાંચામાં પાલિકા (VMC) ની ટીમ દ્વારા સરવે હાથ ધરવામાં આવ્યો છે. હાલ પાલિકાની બે ટીમો આ સરવેની …
-
-
રાષ્ટ્રીય
ASI : જ્ઞાનવાપી સંકુલમાં કરાયેલા સર્વેનો રિપોર્ટ જિલ્લા કોર્ટમાં રજૂ
by Vipul Pandyaby Vipul PandyaASIએ જ્ઞાનવાપી સંકુલ (Gnanawapi complex) માં કરાયેલા સર્વેનો રિપોર્ટ જિલ્લા કોર્ટમાં રજૂ કર્યો હતો. ASIએ 24 જુલાઈના રોજ સર્વેની કામગીરી શરૂ કરી હતી. હવે આ મામલે આગામી સુનાવણી 21મી ડિસેમ્બરે …
-
રાષ્ટ્રીય
Shahi Idgah Mosque Case: જ્ઞાનવાપી મસ્જિદ બાદ મથુરાની શાહી ઈદગાહનો થશે સર્વે
by Aviraj Bagdaby Aviraj Bagdaમથુરાની શાહી ઈદગાહનો સર્વે કરવાનો આદેશ અલ્હાબાદ હાઈકોર્ટે મથુરાના કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી શાહી ઈદગાહ મસ્જિદનો સર્વે એડવોકેટ કમિશનર દ્વારા કરાવવાની મંજૂરી આપી હતી. આ અંગે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ …
-
રાષ્ટ્રીય
Krishna Janmabhoomi Case : અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય, પરિસરના સર્વેને આપી મંજૂરી
by Hiren Daveby Hiren Daveઅલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે મથુરામાં સ્થિત શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર અને શાહી ઈદગાહ મસ્જિદ વચ્ચેના વિવાદ પર પોતાનો ચુકાદો આપ્યો. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં વિવાદિત જગ્યાના સર્વેનો આદેશ આપ્યો છે. વિવાદિત જમીનનો …
-
ગુજરાત
Gandhinagar : કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો રિપોર્ટ એક સપ્તાહમાં સોંપવા આદેશ
by Hiren Daveby Hiren Daveગુજરાતમાં કમોસમી વરસાદને લઈ ખેતી પાકને થયેલા નુકસાનીનો રિપોર્ટ એક સપ્તાહમાં સોંપવા આદેશ કરવામાં આવ્યો છે. એક સપ્તાહમાં નુકસાનીનો સર્વે પૂર્ણ કરી મુખ્યમંત્રી સમક્ષ રિપોર્ટ મુકાશે. આ અંગે કૃષિમંત્રી રાઘવજી …
-
ગુજરાત
BOTAD : કમોસમી વરસાદના કારણે ખેતીના પાકોમાં થયેલ નુકસાનને લઈને સર્વેની કામગીરી શરૂ કરાઇ
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – ગજેન્દ્ર ખાચર, બોટાદ બોટાદ જિલ્લામા થયેલ કમોસમી વરસાદના કારણે ખેતીના પાકોમાં થયેલ નુકસાનને લઈને બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી સહિતના અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે, …
-
Read
80 ટકા ભારતીયોને પસંદ છે PM મોદી, સર્વેમાં સામે આવ્યો PM મોદીનો દબદબો
by Vishal Daveby Vishal Daveવડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જાદુ માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે.. વૈશ્વિક પ્રભાવને લઇને કરવામાં આવેલા અભ્યાસમાં 68 ટકા ભારતીયો માને છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં …
-
રાષ્ટ્રીય
GYANVAPI MASJID : જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે કરવા ASIની ટીમ પહોંચી
by Vipul Pandyaby Vipul Pandyaઅલ્હાબાદ હાઈકોર્ટ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) આજથી વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં શરૂ થશે. ASIની ટીમ જ્ઞાનવાપી મસ્જિદ પહોંચી છે. અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીની …
-
સુરત શહેરમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળામાં સતત વધારો જોવા મળી રહ્યો છે સુરત શહેરમાં ગત વર્ષીની સરખામણીએ આ વર્ષે રોગચાળાના આંકડામાં 15% જેટલો વધારો જોવા મળ્યો છે વરસાદી રોગચાળાને કારણે …
-
અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત ગ્રામ્ય વિસ્તાર બાદ હવે સુરત શહેરમાં જંત્રીનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે,સુરત શહેરમાં મોબાઈલ એપથી જંત્રીનો સ૨વે કરવા આજથી ૪૭ ટીમ મેદાને ઉતારવામાં આવી છે, ગ્રામ્યમાં …