રવિવારે (29 નવેમ્બર) એટલે કે આજે મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાના 15 વર્ષ પૂરા થયા. 2008 માં થયેલા આતંકી હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા, જ્યારે સેંકડો ઘાયલ થયા હતા. આ …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
Mumbai Attack: આતંકવાદીઓ બોટ દ્વારા મુંબઈ આવ્યા, શહેરમાં પહોંચતાની સાથે જ લોકો પર કર્યો ગોળીબાર, વાંચો અવિસ્મરણીય કહાની….
by Dhruv Parmarby Dhruv Parmarઆજે દેશ 26/11ના આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનો અને શહીદ થયેલા લોકોને યાદ કરી રહ્યો છે. બરાબર 15 વર્ષ પહેલા થયેલો મુંબઈ હુમલો ભારતીય ઈતિહાસનો કાળો દિવસ છે જેને કોઈ …
-
રાષ્ટ્રીય
Mumbai Attack: કેવી રીતે ઘડાયું હતું મુંબઈ હુમલાનું કાવતરું, આતંક સર્જનારા આતંકવાદીઓની કેવી થઈ હાલત ?
by Dhruv Parmarby Dhruv Parmarરવિવારે (29 નવેમ્બર) એટલે કે આજે મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાના 15 વર્ષ પૂરા થયા. 2008માં થયેલા આતંકી હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા, જ્યારે સેંકડો ઘાયલ થયા હતા. આ હુમલામાં …
-
એક્સક્લુઝીવ
26/11 : આજે પણ મને મોકો મળે તો ફરી યુનિફોર્મ પહેરી આતંકીઓ સામે લડવા જઇશ
by Vipul Pandyaby Vipul Pandya26/11ના અનસંગ હીરો પ્રવિણ તેવટીયા શનિવારે ગુજરાત ફર્સ્ટના મહેમાન બન્યા હતા. ગુજરાત ફર્સ્ટના જનમંચમાં તેમણે અનેક મહત્વની વાતો કરી હતી. તેમની વાતો સાંભળીને સ્ટુડીયોમાં હાજર દરેક વ્યક્તિના રુવાંટા ઉભા થઇ …
-
રાષ્ટ્રીય
26/11 : માર્કોસ પ્રવિણ તેવટીયા..આતંકીઓની 4 ગોળી છાતીમાં હોવા છતાં બચાવ્યા 150થી વધુ લોકોના જીવ
by Vipul Pandyaby Vipul Pandya26/11 નો એ દિવસ….આજે પણ દેશવાસીઓ આ દિવસને યાદ કરતાં ધ્રુજી ઉઠે છે.. દરિયાઇ માર્ગે પાકિસ્તાનથી મુંબઇમાં પ્રવેશેલા 10 આતંકવાદીઓએ મુંબઇના પ્રખ્યાત સ્થળો અને ઇમારતો પર કાળો કહેર વરતાવ્યો હતો. …
-
આંતરરાષ્ટ્રીય
કરાચીના પોલીસ હેડક્વાર્ટરમાં હુમલામાં પાંચ આતંકવાદી ઠાર, અધિકારી સહિત ચાર લોકોના મોત
by Vipul Pandyaby Vipul Pandyaપાકિસ્તાની સુરક્ષા દળોએ શુક્રવારે (17 ફેબ્રુઆરી) કરાચી (Karachi) શહેરમાં પોલીસ હેડક્વાર્ટર પર હુમલો કરનારા પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. પાક મીડિયા અનુસાર, પાકિસ્તાન તાલિબાનના આ હુમલામાં એક પોલીસ અધિકારી સહિત …
-
રાષ્ટ્રીય
14 ફેબ્રુઆરી ભારતીયો માટે Black Day, કેવો બદલો લીધો ભારતે ?
by Vipul Pandyaby Vipul Pandya14મી ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે (Valentine’s Day) તરીકે ઉજવવામાં આવે છે પરંતુ આપણે ભારતીયો માટે આજનો દિવસ ખુબ જ દુ:ખદ છે. કારણ કે બરાબર 4 વર્ષ પહેલા 14મી ફેબ્રુઆરી 2019ના રોજ …
-
આંતરરાષ્ટ્રીય
આતંકી હુમલામાં વધારા માટે ઈમરાને સુરક્ષાદળોને ઘેર્યા, કહ્યું,”અમે કેવી રીતે જવાબદાર?”
by Vipul Pandyaby Vipul PandyaPTI પાર્ટીના વડા ઈમરાન ખાને પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના ઉદય પાછળ દેશના સુરક્ષા દળોની બેદરકારીને જવાબદાર ગણાવી હતી. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે આ ક્ષેત્રમાં આતંકવાદનો સામનો કરવા માટે અફઘાનિસ્તાન સાથે …
-
મુંબઇમાં આતંકી હુમલાની ધમકી NIAને મળ્યો ધમકીભર્યો ઈમેલઈ-મેઈલ કરનારે પોતાને તાલિબાન ગણાવ્યોઅલગ-અલગ શહેરોમાં એલર્ટ જારીમુંબઈ (Mumbai)માં આતંકી હુમલાનો ખતરો છે. NIAને ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ દેશના વિવિધ શહેરોને એલર્ટ (Alert) કરી …
-
પાકિસ્તાન (Pakistan)ના પેશાવર ( Peshawar)માં મસ્જિદ પર થયેલા આત્મઘાતી હુમલામાં અત્યાર સુધીમાં 100 લોકોએ જીવ ગુમાવ્યા છે. વિસ્ફોટમાં ઘાયલ થયેલા 200થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમાંથી ઘણા જીવન …