નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગેંગસ્ટર ટેરર નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને દિલ્હી-એનસીઆર સહિત છ રાજ્યોમાં એક સાથે દરોડા પાડવામાં આવી રહ્યા છે. …
-
રાષ્ટ્રીય
-
વિદેશ મંત્રાલયે મંગળવારે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. શાહબાઝ શરીફે ભારત સાથે ફરી વાતચીત શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શાહબાઝે કહ્યું હતું કે જ્યાં સુધી …
-
Watch
વડાપ્રધાન મોદીએ માંગ્યા વગર જ શીખોને ઘણુ બધુ આપી દીધું છે, ન્યુયોર્કમાં શીખ સમુદાયે વડાપ્રધાનશ્રી મોદીના કર્યા ભરપૂર વખાણ
by Vishal Daveby Vishal Daveઅમેરિકાના ન્યૂયોર્કમાં ઇન્ડિયન માઇનોરિટી ફાઉન્ડેશન યૂએસ ચેપ્ટર દ્વારા 9-11ના હુમલાખોરોને શ્રદ્ધાંજલી માટે કાર્યક્રમ યોજાયો હતો..જેમાં ઉપસ્થિત શીખ સમુદાયના લોકોએ વડાપ્રધાન મોદીના ભરપૂર વખાણ કર્યા તો સાથે જ ઉપસ્થિત શીખ સમુદાયના …
-
આતંકવાદ પર મોદી સરકારે ડિઝિટલ સ્ટ્રાઈક કરી છે. એક મોટું પગલું ભરતા કેન્દ્ર સરકારે 14 મોબાઈલ મેસેન્જર એપ્સને બ્લોક કરી દીધી છે. આ મોબાઈલ મેસેન્જર એપ્સ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ ઓવર …
-
આંતરરાષ્ટ્રીય
ભારતે પાકિસ્તાન પર પ્રહારો કર્યા, કહ્યું- તે આતંકવાદીઓને સુરક્ષિત આશ્રય આપે છે, તેના માટે તેને સજા આપવામાં નથી આવતી
by Vipul Pandyaby Vipul Pandyaભારતે ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પાકિસ્તાન સામે તેના ‘જવાબના અધિકાર’નો ઉપયોગ કર્યો અને ઈસ્લામાબાદને સલાહ આપી કે તે આતંકવાદીઓને સુરક્ષિત આશ્રય આપનાર દેશ તરીકે તેના ટ્રેક રેકોર્ડ પર ધ્યાન …
-
રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર પરફ્યુમ IED વડે તબાહીનો પ્લાન! એક આતંકવાદીની ધરપકડ
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુમાં ટ્વિન બ્લાસ્ટ અંગે મોટી સફળતાસુરક્ષાદળોએ એક આતંકીની ધરપકડ કરીઆતંકી પાસેથી મળી આવ્યું પરફ્યુમ IEDપ્રથમ વખત પરફ્યુમ IED પકડાવાનો કિસ્સોવિશેષ ટીમ દ્વારા પરફ્યુમ IEDને ડિફ્યૂઝ કરાશેજમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત તેમના ખરાબ …
-
GujaratElectionResultગુજરાત
આતંકવાદ અને સરદાર સરોવર ડેમ મુદ્દે નામ લીધા વિના વિરોધીઓના પર વરસ્યા વડાપ્રધાનશ્રી
by Vipul Pandyaby Vipul Pandyaપાટીદારોના ગઢ સુરતમાં વડાપ્રધાનશ્રીએ ભવ્ય રોડ-શૉ બાદ વિશાળ જનસભાને સંબોધી હતી. સુરત આજે ગુજરાતના ચૂંટણી પ્રચારનું એપી સેન્ટર બની ગયું છે કારણ કે, અહીં વડાપ્રધાનશ્રીના સંબોધન પર સૌ કોઈની નજર …
-
GujaratElectionResultગુજરાત
યોગીએ કેજરીવાલને કહ્યા ‘નમુનો’ કહ્યું દિલ્હીથી આવેલો નમુનો આતંકવાદનો સમર્થક
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં ચૂંટણી સભાને સંબોધિત કરતી વખતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું. યોગી આદિત્યનાથે તેમને આતંકવાદના સમર્થક ગણાવ્યા.સીએમ યોગીએ સેનાની બહાદુરીનો પુરાવો માંગવાને લઇને …
-
રાષ્ટ્રીય
આતંકવાદનો સંપૂર્ણ ખાત્મો નહીં થાય ત્યાં સુધી આરામ નહીં કરીએઃ PM મોદી
by Vipul Pandyaby Vipul Pandyaઆતંકી ફંડીગ સામે બે દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલન નો મની ફોર ટેરરનું ઉદ્ઘાટન કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યાં સુધી આતંકવાદનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી અમે આરામ કરીશું નહીં. …
-
રાષ્ટ્રીય
કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદમાં થયો ઘટાડો, જાણો અત્યાર સુધીમાં કેટલા થયા મોત
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્ર સરકારે બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદના કેસમાં ઘટાડો થયો છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં જણાવ્યું કે કલમ 370 નાબૂદ થયા બાદથી …