આજે દેશ 26/11ના આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનો અને શહીદ થયેલા લોકોને યાદ કરી રહ્યો છે. બરાબર 15 વર્ષ પહેલા થયેલો મુંબઈ હુમલો ભારતીય ઈતિહાસનો કાળો દિવસ છે જેને કોઈ …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
Mumbai Attack: કેવી રીતે ઘડાયું હતું મુંબઈ હુમલાનું કાવતરું, આતંક સર્જનારા આતંકવાદીઓની કેવી થઈ હાલત ?
by Dhruv Parmarby Dhruv Parmarરવિવારે (29 નવેમ્બર) એટલે કે આજે મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાના 15 વર્ષ પૂરા થયા. 2008માં થયેલા આતંકી હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા, જ્યારે સેંકડો ઘાયલ થયા હતા. આ હુમલામાં …
-
એક્સક્લુઝીવ
26/11 : આજે પણ મને મોકો મળે તો ફરી યુનિફોર્મ પહેરી આતંકીઓ સામે લડવા જઇશ
by Vipul Pandyaby Vipul Pandya26/11ના અનસંગ હીરો પ્રવિણ તેવટીયા શનિવારે ગુજરાત ફર્સ્ટના મહેમાન બન્યા હતા. ગુજરાત ફર્સ્ટના જનમંચમાં તેમણે અનેક મહત્વની વાતો કરી હતી. તેમની વાતો સાંભળીને સ્ટુડીયોમાં હાજર દરેક વ્યક્તિના રુવાંટા ઉભા થઇ …
-
રાષ્ટ્રીય
26/11 : માર્કોસ પ્રવિણ તેવટીયા..આતંકીઓની 4 ગોળી છાતીમાં હોવા છતાં બચાવ્યા 150થી વધુ લોકોના જીવ
by Vipul Pandyaby Vipul Pandya26/11 નો એ દિવસ….આજે પણ દેશવાસીઓ આ દિવસને યાદ કરતાં ધ્રુજી ઉઠે છે.. દરિયાઇ માર્ગે પાકિસ્તાનથી મુંબઇમાં પ્રવેશેલા 10 આતંકવાદીઓએ મુંબઇના પ્રખ્યાત સ્થળો અને ઇમારતો પર કાળો કહેર વરતાવ્યો હતો. …
-
-
-
રાષ્ટ્રીય
Jammu Kashmir Terrorist Attack : અનંતનાગમાં આતંકીઓ સાથે અથડામણમાં કર્નલ, મેજર અને ડીએસપી શહીદ
by Hiren Daveby Hiren Daveજમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની બે અથડામણમાં ત્રણ અધિકારીઓ અને બે જવાનો શહીદ થયા છે. તેમજ એક સૈનિક લાપતા છે. શહીદ થયેલા અધિકારીઓમાં સેનાના કર્નલ, એક મેજર અને પોલીસ ડીએસપીનો સમાવેશ …
-
રાષ્ટ્રીય
નહીં સુધરે! જમ્મુના આ વિસ્તારમાં આતંકી હુમલો, 6 લોકો થયા ઈજાગ્રસ્ત
by Vipul Pandyaby Vipul Pandyaજમ્મુ-કાશ્મીરના નરવાલ વિસ્તારથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, અહીં સતત બે આતંકવાદી બે બોમ્બ બ્લાસ્ટ થયો છે. જમ્મુ ઝોનના ADGP મુકેશ સિંહે જણાવ્યું કે, …
-
આંતરરાષ્ટ્રીય
પાકિસ્તાનના પેશાવરમાં આતંકી હુમલો,DSP સહિત 3 પોલીસ કર્મીના મોત
by Vipul Pandyaby Vipul Pandyaપાકિસ્તાનના પેશાવરમાં આતંકી હુમલોપોલીસ સ્ટેશન પર આતંકી હુમલોડીએસપી સહિત 3 પોલીસ કર્મીના મોતછથી આઠ આતંકીઓએ કર્યો હુમલો પાકિસ્તાન (Pakistan)ના પેશાવર (Peshawar)માં ફરી એક વાર આતંકી હુમલો (Terrorist Attack) થયો છે. પેશાવરમાં …
-
રાષ્ટ્રીય
આતંકીઓએ બે પ્રવાસી શ્રમિકો પર કર્યો હુમલો, સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન કર્યું શરૂ
by Vipul Pandyaby Vipul Pandyaઆતંકીઓએ બે પ્રવાસી શ્રમિકોને મારી ગોળીઆતંકી હુમલામાં બંને શ્રમિકો ઘાયલ, સારવાર હેઠળસુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છેજમ્મુ કાશ્મીરમાં આતંકવાદીએએ ફરી એકવાર બિન-કાશ્મીરીઓને નિશાન બનાવ્યા છે. અનંતનાગના રાખ-મોમિન વિસ્તારમાં …