દિલ્હી (Delhi) હાઈકોર્ટ આજે 4 એપ્રિલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર પોતાનો ચુકાદો આપી શકે છે. તિહારમાં બંધ સીએમ કેજરીવાલે તેમની ધરપકડ અને રિમાન્ડના નિર્ણયને પડકાર્યો છે. દિલ્હી (Delhi) હાઈકોર્ટે …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
AAP Sanjay Singh: આપ સાંસદ બહાર આવતાની સાથે સરકાર સામે હુંકાર કર્યો, જેલના તાળા તોડવામાં આવશે!
by Aviraj Bagdaby Aviraj BagdaAAP Sanjay Singh: આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ (Sanjay Singh) ને તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેમને દારૂ કૌભાંડમાં 6 મહિના બાદ શરતી …
-
રાષ્ટ્રીય
Tihar Jail : આતિશીનો દાવો- કેજરીવાલનું વજન 4.5 કિલો ઘટ્યું, તિહારના તબીબોએ કહ્યું બધું બરાબર છે…
by Dhruv Parmarby Dhruv Parmarતિહાર જેલ (Tihar Jail)માં બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કર્યું છે કે ધરપકડ બાદ કેજરીવાલનું …
-
રાષ્ટ્રીય
Arvind Kejriwal : 14 ફૂટની બેરેક, 1 ટીવી, 3 પુસ્તકો, CM કેજરીવાલની તિહાર જેલમાં પહેલી રાત….
by Dhruv Parmarby Dhruv Parmarતિહારનું નામ સાંભળતા જ મનમાં એક એવી જગ્યાનું ચિત્ર ઉભરી આવે છે જે ચારે બાજુ ઉંચી દીવાલો, કાંટાળા તારો અને પોલીસકર્મીઓથી ઘેરાયેલ છે, જ્યાં કોઈ જવા માંગતું નથી. આ તે …
-
રાષ્ટ્રીય
Delhi : લિકર પોલિસી કેસમાં કેજરીવાલને કોઈ રાહત નહીં, કોર્ટે તેમને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા…
by Dhruv Parmarby Dhruv Parmarદિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. તેને તિહાર જેલમાં રાખવામાં આવશે. કેન્દ્રીય એજન્સીએ મુખ્યમંત્રીની 15 દિવસની ન્યાયિક કસ્ટડીની માંગણી કરી હતી, …
-
રાષ્ટ્રીય
Aam Aadmi Party : મનીષ સિસોદિયા, સંજય સિંહ સહિત આ નેતાઓ જઈ ચૂક્યાં છે જેલ, જાણો વિગત
by Vipul Senby Vipul Senઆમ આદમી પાર્ટીને (Aam Aadmi Party) લઈ મોટા સમાચાર આવ્યા છે. કથિત દારૂ કૌભાંડમાં (Delhi liquor scam) CM અરવિંદ કેજરીવાલની (CM Arvind Kejriwal) મુશ્કેલીઓમાં વધારો થયો છે. માહિતી મુજબ, સતત …
-
Read
સ્પાઇસ જેટ સામે સુપ્રીમ કોર્ટનું કડક વલણ, કહ્યુ એરલાઇન્સ બંધ થઇ જાય તો પરવા નથી, 15 તારીખ સુધીમાં ચુકવો 4 કરોડ
by Vishal Daveby Vishal Daveસ્પાઈસ જેટ એરલાઈન્સના ચેરમેન અજય સિંહ પર સુપ્રીમ કોર્ટ કડક બની છે. સુપ્રીમ કોર્ટે અજય સિંહને કહ્યું કે જો 15 સપ્ટેમ્બર સુધીમાં 4.15 કરોડ રૂપિયાનો હપ્તો નહીં ચૂકવવામાં આવે તો …
-
રાષ્ટ્રીય
ટિલ્લુ તાજપુરિયાની તિહાર જેલમાં હત્યાના CCTV આવ્યા સામે, જુઓ video
by Hiren Daveby Hiren Daveદિલ્હીની તિહાર જેલમાં ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની હત્યાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તાજપુરિયા પર તિક્ષ્ણ હથિયાર વડે 40થી 50 વાર હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ વિચલિત કરી …
-
દેશની રાજધાની દિલ્હી સ્થિત તિહાર જેલમાં ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની હત્યાનો મામલો સામે આવ્યો છે. તેના પર હરીફ ગેંગના સભ્યોએ હુમલો કર્યો હતો. તેને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યો હતો. દિલ્હીની …