સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટવીટર પર ભાજપના ચાર મોટા નેતાઓના વેરિફિકેશન માર્ક ગાયબ થઈ ગયા છે. જેમાં યોગી આદિત્યનાથ, શિવરાજ સિંહ ચૌહાણ અને મનોહર લાલ ખટ્ટરનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન …
-
-
Read
યોગી , શિવરાજ સિંહ સહિતના નેતાઓએ તિરંગાનું ડીપી મુકતા જ ટવીટર પરની બ્લુટીક થઇ ગઇ ગાયબ, જાણો શું છે કારણ
by Vishal Daveby Vishal Dave -
Read
આજનો તિરંગો, આવતીકાલનો તુલસીનો છોડ, હેરીટેજ જાળવણી કરતી કંપનીએ બનાવ્યો ઓર્ગેનિક તિરંગો
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ સાગર ઠાકર, જૂનાગઢ સ્વતંત્રતા પર્વ સમયે સૌ તિરંગો લહેરાવી ઉજવણી કરે છે પરંતુ બાદમાં તેની દુર્દશા પણ જોવા મળતી હોય છે ત્યારે તિરંગાનુ સન્માન જળવાય તે હેતુથી સવાણી હેરિટેજ …
-
માણસામાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ગઇ વખતે પીએમ મોદીએ હર ઘર તિરંગા માટે આહવાન કર્યુ હતું, અને દરેક ઘરે તિરંગો ફરકયો હતો. આ વખતે પણ જો ગુજરાતની છ કરોડની …
-
રાષ્ટ્રીય
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ કર્તવ્યપથ પર પરેડને આપી સલામી, ફરકાવ્યો તિરંગો
by Vipul Pandyaby Vipul Pandyaઆજે દેશ 74મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. ત્યારે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ કર્તવ્યપથ પર પરેડને સલામી આપી હતી. આજે કર્તવ્યપથ પર વાતાવરણ દેશભક્તિમાં લીન જોવા મળે છે. રાષ્ટ્રપતિએ જેવી …
-
ગુજરાત
વડોદરાના યુવાને બે ઘોડા પર ઉભા રહીને તિરંગો લહેરાવ્યો, જુઓ વિડીયો
by Vipul Pandyaby Vipul Pandyaઆજે દેશ 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો છે. દેશવાસીઓ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના આહ્વાહનથી શરુ થયેલા હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થઇ રહ્યા છે ત્યારે વડોદરાના …
-
રાષ્ટ્રીય
ITBPની મહિલા પેટ્રોલિંગ ટીમે ઉત્તરાખંડ બોર્ડર પર 17,000 ફૂટની ઊંચાઈએ કાઢી તિરંગા યાત્રા
by Vipul Pandyaby Vipul Pandyaદેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ દિવસને ખાસ બનાવવાની પણ પૂરી તૈયારીઓ થઇ રહી છે. રસ્તાના કિનારેથી લઈને લોકોના ઘરો, વાહનો અને સંસ્થાઓ સુધી, દેશભરમાં તિરંગો તમને …
-
રાષ્ટ્રીય
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે સમુદ્રની અંદર લહેરાવ્યો તિરંગો, જુઓ વિડીયો
by Vipul Pandyaby Vipul Pandya‘હર ઘર તિરંગા’ (Har Ghar Tiranga) અભિયાનના ભાગરૂપે, ભારતીય કોસ્ટ ગાર્ડે સમુદ્રમાં પાણીની અંદર ધ્વજ પ્રદર્શન કર્યું હતું. ICG અધિકારીએ જણાવ્યું હતું કે, “હર ઘર તિરંગા અભિયાનના ભાગ રૂપે, ભારતીય …
-
દેશના નાગરિકો રાષ્ટ્રપ્રેમના રંગે રંગાય અને તેની ઉજવણી કરે તે હેતુથી કેન્દ્ર સરકારે હર ઘર તિરંગા અભિયાન જાહેર કર્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ અભિયાન મારફતે નાગરિકો તેમના …