ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ભાવુક થઈ ગયા હતા. રેલ્વે મંત્રી અસરગ્રસ્ત ટ્રેકના પૂર્વવત અંગે મીડિયાને માહિતી આપી હતી. આ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા હતી. …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
Odisha Train Accident : 51 કલાક પછી શરૂ કરાયો બાલાસોર ટ્રેક, રેલ્વે મંત્રીએ હાથ જોડ્યા, Video
by Dhruv Parmarby Dhruv Parmarબાલાસોર ટ્રેન દુર્ઘટનાના 51 કલાક બાદ ટ્રેક ફરી શરૂ કરવામાં આવ્યો હતો. ટ્રેનોની અવરજવર પણ શરૂ કરવામાં આવી હતી. જ્યારે ટ્રેક ચાલુ થશે ત્યારે રેલ્વે મંત્રીએ હાથ જોડી દીધા હતા. …
-
રાષ્ટ્રીય
Odisha Train Accident : ગૌતમ અદાણીની મોટી જાહેરાત, કહ્યું- માતા-પિતા ગુમાવનારા બાળકોને અમે ભણાવીશું
by Dhruv Parmarby Dhruv Parmarઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં કેટલાકે પિતા ગુમાવ્યા તો કેટલાકે પતિ ગુમાવ્યા. કેટલાક પરિવાર સાથે જતા હતા તો કેટલાક પરિવાર માટે કમાતા હતા. ઘણા એવા હતા જેઓ પરિવારમાં એકમાત્ર કમાનાર હતા. …
-
રાષ્ટ્રીય
બાલાસોર દુર્ઘટના પર પહેલીવાર આવ્યું રેલવેનું નિવેદન, જાણો શું કહ્યું…
by Dhruv Parmarby Dhruv Parmarઓડિશાના બાલાસોરમાં થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટનાને લઈને રેલવે બોર્ડે પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો છે. રેલવે બોર્ડના સભ્ય જયા વર્માએ કહ્યું કે માત્ર કોરોમંડલ એક્સપ્રેસ જ અકસ્માતનો ભોગ …
-
રાષ્ટ્રીય
દુર્ઘટના બાદ સુરક્ષા પર ભાર, 2024 સુધીમાં તમામ ટ્રેનોમાં સ્થાપિત થશે કવચ
by Vishal Daveby Vishal Daveઓડિશાના બાલાસોરમાં થયેલા દર્દનાક અકસ્માતે બધાને સ્તબ્ધ કરી દીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીમાં 288થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 900 થી વધુ ઘાયલ થયાના સમાચાર આવી રહ્યા …
-
રાષ્ટ્રીય
ઓડિશા દુર્ઘટના માટે જવાબદાર મનાતું ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિગ શું છે?
by Viral Joshiby Viral Joshiઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધું છે. દુર્ઘટનાના રાહત અને બચાવ કાર્ય બાદ રેલ વ્યવાહર પૂર્વવત થાય તે માટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વડાપ્રધાન પોતે આ …
-
રાષ્ટ્રીય
Odisha Train Accident : જાણો PM મોદીને કોને અને શા માટે કરવો પડ્યો ઘટના સ્થળેથી ફોન
by Dhruv Parmarby Dhruv Parmarઓડિશાના બાલાસોરમાં ભીષણ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 280 લોકોના મોત થયા છે. આ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ પીએમ મોદીએ બચાવ કાર્યની …
-
રાષ્ટ્રીય
ઓડિશા ટ્રેન અકસ્માત બાદ રાજકારણ ગરમાયું, મમતાના દાવા પર અશ્વિની વૈષ્ણવે ઉઠાવ્યો વાંધો, જાણો શું કહ્યું…
by Dhruv Parmarby Dhruv Parmarઓડિશામાં ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ રાજકારણ પણ ગરમાયું છે. શનિવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ઘટનાની જાણકારી લેવા પહોંચ્યા હતા. તેમણે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન …
-
રાષ્ટ્રીય
Accident : બાલાસોરથી ઘાયલોને લઈ જતી બસને નડ્યો અકસ્માત, પીકઅપ વાન સાથે થઇ ટક્કર
by Dhruv Parmarby Dhruv Parmarબાલાસોર અકસ્માત બાદ સવારથી જ અનેક નેતાઓ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. આજે સાંજે વડાપ્રધાન મોદી પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ પછી પીએમ હોસ્પિટલ ગયા અને …
-
રાષ્ટ્રીય
Odisha Train Accident અંગે PM મોદીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું…
by Dhruv Parmarby Dhruv Parmarવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કટકની હોસ્પિટલોમાં ઘાયલ લોકોને પણ મળ્યા હતા. પીએમ મોદીની સાથે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને શિક્ષણ …