આમતો શિવરાત્રીએ શિવની પુજા થતી હોયછે. પરંતુ નર્મદા જીલ્લાના સાગબારા તાલુકા મા આવેલ દેવમોગરા ખાતે શિવ નહીં પણ શક્તિ તની પુજા થાયછે .અહીંપાંડોરી માતા ના 5 દિવસ ચાલનારા મેળામા ગુજરાતસહીત …
-
-
ગુજરાત
ફરી એકવાર આદિવાસી મહિલા સરપંચ પર જીવલેણ હુમલો, જાણો કઇ બાબતનો રાખ્યો ખાર ?
by Vipul Pandyaby Vipul Pandyaઝનોરમાં ગ્રામ પંચાયતની મહિલા આદિવાસી સરપંચ ઉપર નવ લોકોએ મચ્છી તળાવનો ઠરાવ રદ કરવા મામલે જીવલેણ હુમલો કરતા મહિલા સરપંચને ઇજાઓ થઈ હતી. સમગ્ર મામલો નબીપુર પોલીસમાં પહોંચતા પોલીસે તમામ …
-
GujaratElectionResultગુજરાત
ગુજરાતના મેદાન-એ-જંગમાં રાહુલ ગાંધીની એન્ટ્રી કહ્યું, હિંદુસ્તાનના સાચા માલિક આદિવાસીઓ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીના નગારે ઘા વાગી ચુક્યા છે. વિધાનસભાની ચૂંટણીને આડે હવે માત્ર 9 દિવસ બાકી છે ત્યારે ગુજરાતના ચૂંટણી જંગમાં હવે રાહુલ ગાંધીની એન્ટ્રી થઈ છે. સુરત જિલ્લાના મહુવા …