આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ છે. 1984 થી 1989 સુધી ભારતના 7મા વડાપ્રધાન તરીકે સેવા આપનાર રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના રોજ થયો હતો. આજે તેમની 79મી જન્મજયંતિ …
-
-
આજે 16મી ઓગસ્ટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 5મી પુણ્યતિથિ છે. આ અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ પૂર્વ પીએમના સ્મારક …
-
Read
Kaushik Outdoors દ્વારા Doctor’s Day ની અનોખી રીતે ઉજવણી, ડોક્ટર્સને અપાયુ સન્માન
by Vishal Daveby Vishal Daveકૌશીક આઉટડોર્સ દ્વારા ડોક્ટર્સ ડેની ઉજવણી ડૉક્ટર્સ ડેનું સેલિબ્રેશન હંમેશા હોસ્પિટલ તરફથી કરવામાં આવતું હોય છે. પરંતુ આ વખતે કૌશિક આઉટડોર્સ (Kaushik Outdoors) તરફથી આ ઉજવણી કરવામાં આવી હતી.. અને …
-
ગુજરાત
સુરતની આ કોલેજમાં થઇ વેલેન્ટાઇન ડે અને બ્લેક ડેની એક સાથે ઉજવણી , પુલવામા હુમલામાં શહીદ સૈનિકોને અનોખી શ્રદ્ધાંજલી
by Vipul Pandyaby Vipul Pandyaસુરતની એક કોલેજમાં બ્લેક ડે અને વેલેન્ટાઈન ડેની એક સાથે ઉજવણી કરવામાં આવી. આવતી કાલે વેલેન્ટાઇન ડેને લઇ યુવાનોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે એક દિવસ અગાઉ જ શહેરનો …
-
રાષ્ટ્રીય
આજે ગાંધીજીની છે પુણ્યતિથિ, જાણો કોણે આપી હતી તેમને મહાત્માની ઉપાધિ
by Vipul Pandyaby Vipul Pandyaભારતના રાષ્ટ્રપિતા મોગનદાસ કરમચંદ ગાંધીની આજે પુણ્યતિથિ ઉજવવામાં આવી રહી છે. તેમણે દેશ અને દુનિયાને હંમેશા અહિંસાના માર્ગ પર ચાલવાનું શીખવ્યું હતું. આજે ભારત સહિત સમગ્ર દુનિયા ગાંધીજીને તેમના સદવિચારોના …
-
મનોરંજન
પરવીન બાબી પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી લાખો દિલો પર રાજ કરતી હતી, અભિનેત્રીનું મોત હજુ પણ રહસ્ય
by Vipul Pandyaby Vipul Pandyaએક સમયે જ્યારે બોલિવુડ (Bollywood) અભિનેત્રીઓ સલવાર સૂટ પહેરીને હિન્દી ફિલ્મોમાં અભિનય કરતી હતી, ત્યારે પરવીન બાબી (Parveen Babi) એ પોતાની બોલ્ડ શૈલીથી ધૂમ મચાવી હતી. તેણીની ગણતરી 70ના દાયકાની …
-
રાષ્ટ્રીય
જાણીતા ગાયક કલાકાર કૈલાશ ખેરે PMના માતા હીરાબાને એક અલગ જ અંદાજમાં આપી શ્રદ્ધાંજલિ
by Vipul Pandyaby Vipul Pandyaજાણીતા ગાયક કલાકાર કૈલાસ ખેર દ્વારા PM ના માતા હીરાબાને અપાઇ શ્રદ્ધાંજલિ ગાંધીનગર સ્થિત પંકજ મોદીના ઘરે જઈને આપી શ્રદ્ધાંજલિ કૈલાસ ખેર દ્વારા આગવી રીતે અપાઇ શ્રદ્ધાંજલિ કૈલાસ ખેર દ્વારા આગવી રીતે સ્તુતિ …
-
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની માતા હીરાબા (Hira ba)નું 100 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે માતાની અંતિમ વિધીમાં ભાગ લઇને માતાને મુખાગ્ની આપ્યો હતો. ગાંધીનગરઃ શતાયુ હીરાબા પંચમહાભૂતમાં વિલીન,નરેન્દ્રભાઈ સહિત …
-
ગુજરાત
RBIગવર્નરશ્રીએ સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયની મુલાકાત લીધી
by Vipul Pandyaby Vipul PandyaRBIગવર્નર શ્રી શક્તિકાંત દાસે સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત દરમિયાન, તેમણે 2001ના ભૂકંપના પીડિતોના નામની પ્લેટ પર ફૂલ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી, તેમણે …
-
BAPSગુજરાત
પ્રમુખસ્વામી મહારાજને ‘સંસ્કૃતિ દિન’ નિમિત્તે અપાઈ ભવ્ય અંજલિ, સંધ્યા સભામાં ભક્તમેદની છલકી
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. પ્રમુખ સ્વામી મહારાજ નગરના દર્શનાર્થે ભક્ત મેદની છલકાઈ રહી છે. આજે મહોત્સવના બીજા દિવસે પ્રમુખસ્વામી મહારાજનગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી …