તુર્કેઈમાં આવેલા ભારતીય દૂતાવાસે જાણકારી આપી છે કે, 6 જાન્યુઆરીએ ભૂકંપ બાદ લાપતા થયેલો ભારતીય નાગરિક વિજય કુમારનો મૃતદેહ આજે મળ્યો છે. તુર્કેઈના માલટ્યામાં એક હોટલના કાટમાળ નીચેથી તેમનો મૃતદેહ …
-
-
આંતરરાષ્ટ્રીય
તુર્કી અને સીરિયામાં વિનાશક ભૂકંપના કારણે મોતનો આંકડો પહોંચ્યો 15 હજારને પાર, ભારત સતત કરી રહ્યું છે મદદ
by Vipul Pandyaby Vipul Pandyaતુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપથી સમગ્ર વિશ્વ હચમચી ઉઠ્યું છે. અહીં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં 15,000થી વધુ લોકોના મોત થયા હોવાનો અહેવાલ છે. સંકટની …
-
આંતરરાષ્ટ્રીય
મને બહાર કાઢો, હું જીવનભર ગુલામ બનીને રહીશ,કાટમાળમાં દટાયેલી યુવતીની હૃદયસ્પર્શી અપીલ
by Vipul Pandyaby Vipul Pandyaવિનાશક ભૂકંપના કારણે તુર્કી અને સીરિયામાં ભૂકંપની તબાહી સર્જાઈ છે. આ દુર્ઘટનાની કેટલીક તસવીરો એટલી ભયાનક છે કે તેને જોઈને જ કોઈ ડરી જશે. આ એપિસોડમાં સાત વર્ષની બાળકીનો વીડિયો …
-
આંતરરાષ્ટ્રીય
તૂર્કીમાં લોકોની જાન બચાવી રહી છે ભારતની ‘જૂલી’ અને ‘હની’
by Vipul Pandyaby Vipul Pandyaતુર્કી (Turkey)માં આવેલા ભૂકંપમાં હજારો લોકોના મોત થયા છે અને હજુ પણ મોટી સંખ્યામાં લોકો કાટમાળ નીચે દટાયેલા છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવું એ અત્યારે પ્રાથમિકતા છે અને …
-
તુર્કી (Turkey)માં આવેલા વિનાશક ભૂકંપ (Earthquake)માં હજારો લોકોના મોત થયા હતા. 7.8 ની તીવ્રતાના ધરતીકંપ પછી શ્રેણીબદ્ધ આફ્ટરશોક્સે તુર્કી અને સીરિયન શહેરોને કાટમાળમાં ધકેલી દીધા. આ દુર્ઘટનામાં લગભગ 8 હજાર …
-
આંતરરાષ્ટ્રીય
ફરી ધણધણી ઉઠી તુર્કીની ધરા, મોતનો આંકડો 1300ને પાર, હજારો લોકો ઈજાગ્રસ્ત
by Vipul Pandyaby Vipul Pandyaદક્ષિણ તુર્કીમાં 7.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. મળતી માહિતી મુજબ, તુર્કીના દક્ષિણમાં ગાજિયનટેપમાં સૌથી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે બપોરે ફરી એક વખતે ભૂકંપથી તુર્કીની ધરતી ધ્રુજી ઉઠી …
-
રાષ્ટ્રીય
ભૂકંપથી ધણધણી ઉઠ્યું તુર્કી-સિરીયા, મોતનો આંક 600 થી વધુ,અનેક ઇમારતો ધરાશાયી
by Vipul Pandyaby Vipul Pandyaતુર્કી અને સીરિયામાં ભૂકંપના આંચકાથી ભારે વિનાશબંને દેશોમાં ઘણી જગ્યાએ સેંકડો ઈમારતો ધરાશાયીતુર્કી-સીરિયામાં ભૂકંપથી કુલ 600 થી વધુ લોકોના મોતભૂકંપની ઘટનામાં હજી મૃત્યુઆંક વધવાની આશંકા (Turkey)તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake) આવ્યો છે. …