રાજસ્થાન સરકારે શુક્રવારે ઉદયપુરના અધિક પોલીસ અધિક્ષક અશોક કુમાર મીણાને સસ્પેન્ડ કરી દીધા છે. ધનમંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માલદાસ સ્ટ્રીટ પાસે 28 જૂને ટેલર કન્હૈયા લાલની જઘન્ય હત્યા બાદ સરકારે …
-
-
સુરત
ઉદયપુરની ઘટના બાદ હવે સુરતના એક શખ્સને જાનથી મારી નાખવાની મળી ધમકી
by Vipul Pandyaby Vipul Pandyaઉદયપુરમાં કન્હૈયાલાલની નિર્મમ હત્યા બાદ દેશમાં માહોલ ખરાબ થયો છે. લોકો પોતાનો ગુસ્સો ઠાલવવા માટે સૌથી વધુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. વળી હાલમાં એવા અહેવાલ મળી રહ્યા …
-
રાષ્ટ્રીય
સચિન પાયલોટે ઉદયપુરમાં કનૈયાલાલની હત્યાને ગણાવી એક આતંકી ઘટના
by Vipul Pandyaby Vipul Pandyaરાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલની નિર્મમ હત્યાની દેશભરમાં લોકો નિંદા કરી રહ્યા છે. નેતા હોય કે ક્રિકેટર કે પછી સામાન્ય માણસ તમામ આ ઘટના પર પોતાનો ગુસ્સો ઠાલવતા કડક શબ્દોમાં નિંદા કરી …
-
રાષ્ટ્રીય
હત્યા કેસ મામલે થયો મોટો ઘટસ્ફોટ, પાકિસ્તાનમાં 45 દિવસ લીધી હતી ટ્રેનિંગ
by Vipul Pandyaby Vipul Pandyaરાજસ્થાનના ઉદયપુરમાં ટેલર કન્હૈયાલાલ હત્યા કેસમાં બંને આરોપીઓનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. રાજસ્થાનના ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે આ બે ધર્મો વચ્ચેની …
-
રાષ્ટ્રીય
ભારે ગુસ્સા અને દુ:ખ સાથે કન્હૈયાને અંતિમ વિદાય, કર્ફ્યુ છતાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
by Vipul Pandyaby Vipul Pandyaઉદયપુરમાં કટ્ટરપંથીઓની ક્રૂરતાનો સામનો કરીને દુનિયા છોડી ગયેલા કન્હૈયાલાલનો દેહ પણ પંચતત્ત્વમાં ભળી ગયો છે. દુ:ખ અને ગુસ્સો વ્યક્ત કરતા, ભીની આંખો સાથે ભેગા થયેલા લોકોએ કન્હૈયાલાલને વિદાય આપી. અશોક …
-
રાષ્ટ્રીય
ઉદયપુર હત્યાકાંડને લઇને ગુસ્સામાં છે ઓવૈસી, કહ્યું- જો પોલીસ વધુ સતર્ક હોત તો…
by Vipul Pandyaby Vipul Pandyaરાજસ્થાનના ઉદયપુરમાં દરજીની નિર્મમ હત્યાની આજે સમગ્ર દેશમાં ભારે નિંદા થઇ રહી છે. રાજસ્થાન સરકાર આ મામલે કડક કાર્યવાહી કરી રહી છે. જે રીતે આ મામલે લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી …
-
રાષ્ટ્રીય
ઉદયપુર હત્યાકાંડની તપાસ NIA કરશે, ગૃહમંત્રાલયે આપ્યો આદેશ, આંતકી સંગઠન સાથે કનેક્શનની છે શંકા
by Vipul Pandyaby Vipul Pandyaઉદયપુરમાં ટેલર કન્હૈયા લાલની હત્યા બાદ રાજસ્થાન સહિત સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. લોકો રસ્તા પર આવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વળી, વહીવટીતંત્રે સાવચેતીના ભાગ રૂપે સમગ્ર રાજ્યમાં …
-
રાષ્ટ્રીય
મુસ્લિમો ભારતમાં તાલિબાની માનસિકતાને ક્યારેય સ્વીકારશે નહીં: અજમેર દરગાહ દીવાન
by Vipul Pandyaby Vipul Pandyaરાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર ટેલર કન્હૈયા લાલ સાહુની મંગળવારે દિવસ દરમિયાન હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરો ભીડવાળા બજારમાં તેની દુકાનમાં ઘૂસી ગયા અને તેના …
-
રાષ્ટ્રીય
ભાજપના પૂર્વ પ્રવક્તા નવીન જિંદાલને મળી ધમકી, ઉદયપુરનો વિડીયો મેઇલ કરવામાં આવ્યો
by Vipul Pandyaby Vipul Pandyaનૂપુર શર્માની પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ભારતીય જનતા પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા નવીન જિંદાલે પોલીસને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવાની ફરિયાદ કરી છે. તેણે ટ્વીટ કરીને કહ્યું કે …
-
રાષ્ટ્રીય
માથું કાપી નાખ્યા બાદ વીડિયો અપલોડ કરીશ, 10 દિવસ પહેલા હત્યારાએ આપી હતી ધમકી
by Vipul Pandyaby Vipul Pandyaરાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ નામના દરજીની નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટના કારણે ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ જેવી ક્રૂરતા દર્શાવતા આરોપીઓએ ધારદાર હથિયાર વડે કન્હૈયાલાલનું ગળું કાપી નાખ્યું …