મહારાષ્ટ્રના રાજકારણમાં લાંબા સમયથી ઉથલપાથલ ચાલી રહી છે. શિવસેનાના નામ અને ચિન્હ પરના અધિકારને લઈને છેલ્લા કેટલાક સમયથી ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. આ દરમિયાન …
-
-
રાષ્ટ્રીય
એકનાથ શિંદે જૂથના 22 ધારાસભ્યો નવા જૂની કરશે? જાણો શું છે દાવો
by Vipul Pandyaby Vipul Pandyaઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની આગેવાની હેઠળની શિવસેના (Shiv Sena)એ રવિવારે તેના મુખપત્ર સામનામાં દાવો કર્યો હતો કે શિવસેનાના 40 બળવાખોર ધારાસભ્યોમાંથી 22 ટૂંક સમયમાં ભાજપ (BJP)માં જોડાશે. શિવસેનાએ તેની સાપ્તાહિક …
-
રાષ્ટ્રીય
ભારત જોડો યાત્રામાં શામેલ થશે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર, કોંગ્રેસે આપ્યું આમંત્રણ
by Vipul Pandyaby Vipul Pandyaરાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આવતા મહિને નવેમ્બરમાં મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.મળતી માહિતી મુજબ ઉદ્ધવ ઠાકરે અને NCP ચીફ શરદ પવાર ભારત જોડો યાત્રામાં જોડાઈ શકે છે.કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું એક પ્રતિનિધિમંડળ …
-
રાષ્ટ્રીય
પેટા ચૂંટણીમાં ઉમેદવાર હટાવીને ભાજપે ઉદ્વવ ઠાકરેને કેટલું મોટું નુકશાન કર્યું, જાણો
by Vipul Pandyaby Vipul Pandyaમુંબઈ (Mumbai)માં અંધેરી (પૂર્વ) વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી (By Election) હાઈ-વોલ્ટેજ હરીફાઈ હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ હવે તે માત્ર ઔપચારિકતા છે. એકનાથ શિંદેની આગેવાની હેઠળની બાલાસાહેબચી શિવસેના સાથે ગઠબંધન …
-
રાષ્ટ્રીય
ઉદ્ધવની ‘મશાલ’ શિંદેની ‘તલવાર-ઢાલ’, બન્ને વચ્ચે હરીફાઈ જાણો શું છે ‘ધનુષ-તીર’ સુધીનો ઇતિહાસ
by Vipul Pandyaby Vipul Pandyaચૂંટણી પંચે મંગળવારે એકનાથ શિંદે જૂથને ચૂંટણી ચિહ્ન પણ જારી કર્યું છે. કમિશને તેમને બે તલવારો અને ઢાલ સાથેનું પ્રતીક જારી કર્યું છે. શિંદે જૂથે ફરીથી ચૂંટણી પંચને વિકલ્પો મોકલ્યા …
-
શિવસેના (Shiv Sena)ના નામ અને પ્રતીકને લઈને ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)અને એકનાથ શિંદે (Eknath Shinde) કેમ્પ વચ્ચે ચાલી રહેલી ચર્ચા દરમિયાન ચૂંટણી પંચે (Election Commission) શિવસેનાનું નામ અને તેનું પ્રતીક …
-
રાષ્ટ્રીય
શિવસેનાના ચૂંટણી નિશાન પર રોક લગાવાઈ, કોઈ પણ જુથ નહી કરી શકે ચિન્હનો ઉપયોગ
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રમાં (Maharashtra) શિવસેના (Shivsena) બંન્ને જુથો વચ્ચે શિવસેનાના ચિન્હ માટે ચાલી રહેલી લડાઈમાં ચૂંટણીપંચે મોટો નિર્ણય કર્યો છે. ચૂંટણીપંચે હાલ માટે શિવસેનાના ચિહ્ન ધનુષ-બાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેથી …
-
રાષ્ટ્રીય
શિવસેનાના સિમ્બોલ અંગે આગામી 24 કલાકમાં આવશે ચૂંટણીપંચનો નિર્ણય
by Vipul Pandyaby Vipul Pandyaશિવસેનામાં (Shivsena) શિંદે જુથ અને ઉદ્ધવ જુથ એમ બે ફાંટા પડ્યા બાદ અસલી શિવસેના કઈ તે વિવાદ કોર્ટમાં છે. મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષનો મામલો સુપ્રીમ કોર્ટની (Supreme Court) બંધારણીય બેંચ સમક્ષ …
-
શિવસેનાની (Shivsena) સ્થાપનાના 56 વર્ષ બાદ પહેલીવાર મુંબઈમાં (Mumbai) દશેરાના અવસરે શિવસેનાની બે દશેરા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવસેના હાલ બે જૂથોમાં વહેંચાયેલી છે. એક ઉદ્ધવ ઠાકરેનું જૂથ છે …
-
રાષ્ટ્રીય
દશેરા પર લેવાશે નિર્ણય, કયા જૂથમાં કેટલી તાકાત છે! એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેની તૈયારીઓ
by Vipul Pandyaby Vipul Pandyaભલે બુધવાર સમગ્ર દેશ માટે દશેરાનો તહેવાર છે, પરંતુ શિવસેનાના બે જૂથો માટે તે શક્તિ પ્રદર્શનનો અવસર છે. ઉદ્ધવ ઠાકરે જૂથ અને સીએમ એકનાથ શિંદે જૂથ દ્વારા વધુને વધુ શિવસૈનિકોને …