ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 7 મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલકાતે આવી રહ્યા છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના …
-
ગુજરાત
-
Amit Shah Press Conference: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ગુવાહાટીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તમને જણાવી દઈએ કે, અમિત શાહેર પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, …
-
ગુજરાત
Amit Shah: ફોર્મ ભર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર ‘400 સીટ સાથે ત્રીજી વખત ચૂંટણી જીતીશું’
Home Minister Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી પ્રચાર અને ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગુજરાતમાં આવેલા છે. નોંધનીય છે કે, કાલે સાણંદ, કલોક, ગાંધીનગર અને અમદાવાદમાં ભવ્ય રોડ શોનું …
-
ગુજરાત
Amit Shah in Gujarat : ઉમેદવારી પત્ર ભરતા પહેલા અમિત શાહનો ભવ્ય રોડ શો, જાણો ક્યાં અને ક્યારે યોજાશે?
by Vipul Senby Vipul Senકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની (Amit Shah in Gujarat) મુલાકાતે છે. ગાંધીનગર લોકસભા બેઠક (Gandhinagar Lok Sabha seat) પરથી બીજેપી (BJP) ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ …
-
ગુજરાત
HM Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રીના આગમન પહેલા અમદાવાદ પોલીસનું જાહેરનામું, તમામ વિસ્તારમાં ‘નો ફ્લાય ઝોન’ જાહેર
by Vipul Senby Vipul Senકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (HM Amit Shah) આવતીકાલે ગુજરાતના (Gujarat) પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસને લઈ અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) જાહેરનામું બહાર પાડીને મહત્ત્વની માહિતી આપી …
-
ગુજરાત
Bhavnagar : ગરીબોની કહેવાથી કસ્તૂરી ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા! નિકાસ પ્રતિબંધ મુદ્દે HC માં જવાની ખેડૂતોની ચીમકી
by Vipul Senby Vipul Senડુંગળીની જો વાત કરવામાં આવે તો આ સિઝનમાં ડુંગળી એ ખેડૂતોને રડાવ્યા છે. એટલે કે થોડા સમય પહેલા ડુંગળીના ભાવ આસમાને પહોંચતા કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ (Onions Export) પર …
-
ગુજરાત
Mahesana : તરભ વાળીનાથ ધામ ખાતે આજથી પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ
by Hardik Shahby Hardik ShahMehsana : મહેસાણાના તરભ વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થઈ રહ્યો છે. તરભ વાળીનાથ મંદિર (Valinath Temple) રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનક હિન્દુ સમાજ …
-
ગુજરાત
VALINATH MAHADEV : 16થી 22 ફેબ્રુઆરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, PM મોદી અને અમિત શાહ હાજર રહેશે
by Vipul Senby Vipul Senમહેસાણામાં (Mehsana) તરભ વાળીનાથ મહાદેવ મંદિરનો (Tarab VALINATH Mahadev Temple) ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 16થી 22 ફેબ્રુઆરી દરમિયાન ઊજવાશે. આ દિવ્ય પ્રસંગે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) …
-
ગુજરાત
Ranip : રાણીપમાં અમિત શાહ, કહ્યું- 500 વર્ષથી જેની રાહ જોવાતી હતી તે મોટું કામ..!
by Vipul Senby Vipul Senકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) હાલ ગુજરાતના પ્રવાસે છે. દિવસભરના કાર્યક્રમો બાદ સાંજે તેમણે રાણીપ (Ranip) ખાતેના રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન …
-
ગુજરાત
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર NFSU માં ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં આપી હાજરી
by Vipul Senby Vipul Senકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે ગાંધીનગર NFSU ખાતે ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું (International Conference) આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં અમિત શાહે હાજરી આપી હતી. આ …