સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન (Azam Khan)ને રામપુરની MP MLA કોર્ટે સાત વર્ષની જેલની સજા ફટકારી છે. બાકીના ગુનેગારોને પાંચ-પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આ સજા ડુંગરપુર …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
UP : SBSP ના પ્રદેશ મહાસચિવ નંદિની રાજભરની હત્યા, હત્યારાઓ ચાકુ મારીને ફરાર..
by Dhruv Parmarby Dhruv Parmarરવિવારના રોજ સુભાસપા નેતાની હત્યાનો એક સનસનાટીભર્યો મામલો પ્રકાશમાં આવ્યો છે. અજાણ્યા હુમલાખોરોએ સુહેલદેવ સમાજ પાર્ટી (SBSP) ના મહિલા મોરચાના પ્રદેશ મહાસચિવની છરીના ઘા મારીને નિર્દયતાથી હત્યા કરી હતી. હત્યા …
-
Loksabha Election 2024
Jaunpur માં ભાજપના નેતાની ગોળી મારીને હત્યા, બાહુબલી ધનંજય સિંહની પત્ની વિરુદ્ધ લડ્યા હતા ચૂંટણી…
by Dhruv Parmarby Dhruv Parmarભારતીય જનતા પાર્ટીના નેતા પ્રમોદ યાદવને ઉત્તર પ્રદેશના જૌનપુર (Jaunpur)માં બદમાશોએ ગોળી મારી દીધી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પ્રમોદ યાદવે 2012 માં ભાજપની ટિકિટ પર જૌનપુરની …
-
રાષ્ટ્રીય
UP : લખનઉના કાકોરીમાં મોટી દુર્ઘટના, સિલિન્ડર વિસ્ફોટથી 3 છોકરીઓ સહિત 5 લોકોના મોત, 4 ઘાયલ…
by Dhruv Parmarby Dhruv ParmarUP ની રાજધાની લખનઉના કાકોરીમાં એક મોટી દુર્ઘટના બની છે. 2 સિલિન્ડરમાં થયેલા બ્લાસ્ટને કારણે 3 યુવતીઓ સહિત 5 લોકોના મોત થયા છે અને 4 લોકો ઘાયલ થયા છે. ઘાયલોની …
-
રાષ્ટ્રીય
UP News: રાજ્યમાં ગુમ થયેલા બાળકોના પરિવાજનોનો શિકાર થઈ રહ્યો, અજાણ વ્યક્તિ બાળક બનીને લાખો પડાવે
by Aviraj Bagdaby Aviraj BagdaUP News: ઉત્તર પ્રદેશ (UP) ના અમેઠી જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અઠવાડિયા પહેલા એક યુવક જોગીના વેશમાં ગામમાં પહોંચ્યો હતો. તેણે એક પરિવારને જણાવ્યું કે તે તે …
-
રાષ્ટ્રીય
‘ભાજપ 4 લોકસભા સીટો ઓફર કરે છે, અમે 12 માટે તૈયારી કરી રહ્યા છીએ…’ : RLD
by Dhruv Parmarby Dhruv Parmarરાષ્ટ્રીય લોકદળ (RLD)ના નેતા જયંત ચૌધરી ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં જોડાવા અંગેની અટકળો વચ્ચે RLD ની પ્રતિક્રિયા પણ આવી છે. પાર્ટીના પ્રવક્તા પવન અગ્રીએ …
-
રાષ્ટ્રીય
Gyanvapi : કથિત શિવલિંગની પરિક્રમા કરવા જઈ રહેલા શંકરાચાર્યને પોલીસે રોક્યા, કહ્યું- લેખિત પરવાનગી જરૂરી…
by Dhruv Parmarby Dhruv Parmarજ્ઞાનવાપી (Gyanvapi)ના વજુખાનામાંથી મળેલા કથિત શિવલિંગની પરિક્રમા કરવા જઈ રહેલા જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને પોલીસે આશ્રમના ગેટ પર અટકાવ્યા હતા. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પોલીસને પૂછ્યું કે તમે તેમને સનાતનનું કામ …
-
રામ મંદિર
Ram Mandir : આજથી અયોધ્યામાં 7 દિવસ સુધી યોજાશે અનુષ્ઠાન, ધાર્મિક વિધિઓ બાદ 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા
by Dhruv Parmarby Dhruv Parmarઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોમવારે જણાવ્યું હતું કે મૈસૂર સ્થિત અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામ લલ્લાની નવી મૂર્તિને અયોધ્યાના રામ મંદિર …
-
રામ મંદિર
Ayodhya માં 70 દિવસ સુધી ચાલશે સાંસ્કૃતિક કાર્યક્રમો, 22 જાન્યુઆરી માટે બનાવાશે ખાસ ગ્રીન કોરિડોર
by Dhruv Parmarby Dhruv Parmarપ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા Ayodhya માં ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.આટલું જ નહીં, 22 જાન્યુઆરીએ પ્રતિષ્ઠા કાર્યક્રમના દિવસે લગભગ 100 ધર્મસ્થાનો પર સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકનૃત્ય થતા જોવા મળશે. આ …
-
રાષ્ટ્રીય
Ayodhya : ભગવાન શ્રી રામની ભવ્ય આકૃતિ 14 લાખ રંગબેરંગી દીવાઓથી બનાવવામાં આવી
by Hardik Shahby Hardik ShahAyodhya : અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ રામનગરીમાં ઉત્સવોનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જ ક્રમમાં અયોધ્યામાં આવેલી વિશ્વની સૌથી …