ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાંથી શેરડીના ખેતરમાંથી બે સગીર છોકરીઓના મૃતદેહ મળી આવ્યા છે. ઘટના નિઘાસન કોતવાલી વિસ્તારની છે. આ ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે …
-
-
રાષ્ટ્રીય
CM યોગી આદિત્યનાથની જાહેરાત, આર્મીમાંથી નિવૃત્ત થયા પછી યુપી પોલીસમાં મળશે…
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રવિવારે યુવાનોને અગ્નિપથ યોજના વિરુદ્ધ વિરોધ પક્ષોના અભિયાનથી ગેરમાર્ગે ન આવવાની અપીલ કરી હતી. સીએમએ ભારપૂર્વક જણાવ્યું હતું કે યુપી પોલીસમાં નિવૃત્ત અગ્નિવીરોને પ્રાથમિકતા …
-
રાષ્ટ્રીય
ગોરખનાથ મંદિર હુમલાના આરોપી મુર્તજા અંગે મોટો ખુલાસો, ISISના લીધા હતા શપથ, આ હતી મૂળ યોજના
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર પ્રદેશના ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં તહેનાત પોલીસકર્મીઓ પર હુમલાના આરોપી અહેમદ મુર્તઝા અબ્બાસીને લઈને યુપી પોલીસે મોટો ખુલસો કર્યો છે. ઉત્તર પ્રદેશના એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે આ અંગે …
-
રાષ્ટ્રીય
શપથ ગ્રહણ પહેલા જુના અંદાજમાં યોગી, એક લાખના ઈનામીનું UP પોલીસે કર્યું એન્કાઉન્ટર
by Vipul Pandyaby Vipul Pandyaકાયદો અને વ્યવસ્થા અને ભ્રષ્ટાચાર સાથે ખેલ કરવા પર ઝીરો ટોલરન્સની નીતિ પર કામ કરનારી યોગી સરકારના બીજા કાર્યકાળના સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે. લખનઉ પોલીસે એન્કાઉન્ટરમાં એક લાખના ઈનામી …