ગુજરાતમાં વ્યાજ ખોરોના ત્રાસથી કેટલાય દેવાદારો આપઘાત કરી રહ્યા હોવાના પગલે પોલીસ વિભાગે વ્યાજખોરો સામે ડ્રાઈવ ઉપાડવામાં આવી છે જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં વ્યાજખોર અંગેની 282થી વધુ અરજીઓ …
-
-
ગુજરાત
ગોંડલમાં રહેતા પ્રૌઢનો વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી ઝેરી દવા પી કર્યો આપઘાત
by Vipul Pandyaby Vipul Pandyaવ્યાજખોરીના દૂષણને ડામવા માટે ગૃહ મંત્રીના આદેશના પગલે સમગ્ર રાજ્યની પોલીસે જાન્યુઆરી માસમાં ઝુંબેશ ચલાવી હતી અને અનેક વ્યાજખોરો સામે ગુના નોંધ્યા હતા.પરંતુ તેમ છતાં વ્યાજખોરીના આ દુષણ અટકવાનું નામ …
-
વડોદરા
લોકોને વ્યાજખોરીની ચુંગાલમાંથી મુક્ત કરવા પોલીસે યોજ્યો લોન ધિરાણ કેમ્પ
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં વ્યાજખોરીના અનેક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે વ્યાજખોરીના દુષણને ડામવા માટે ડભોઇ પોલીસ (Dabhoi Police) દ્વારા રાષ્ટ્રીયકૃત બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે સંકલન કરી કેમ્પ યોજાયો હતો.લોન …
-
ગુજરાત
વ્યાજખોરી મામલે વધુ એક ફરીયાદ દાખલ, 8 લાખ સામે 12 લાખ વસુલ્યા બાદ પણ વધુ પૈસા માટે અપાતી ધમકીઓ
by Vipul Pandyaby Vipul Pandyaઅમદાવાદમાં વધુ એક વ્યાજખોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. રખિયાલ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત શિક્ષકે રૂપિયાની જરૂર હોવાથી 8 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. વ્યાજે લીધેલા 8 લાખ સામે 11 થી …
-
ગુજરાત
કોર્ટમાં વ્યાજખોરોની પાંચ જામીન અરજી ઉપર સુનાવણી થતા તમામ જામીન અરજી ફગાવી
by Vipul Pandyaby Vipul Pandyaભરૂચ જિલ્લામાં બેફામ બનેલા વ્યાજખોરો સામે ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં છે અને તમામ વિવિધ પોલીસ મથકોમાં વ્યાજખોરો સામે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે ત્યારે આ તમામ વ્યાજખોરોના …
-
ગુજરાત
નવરંગપુરામાં વ્યાજખોરી કરનાર પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ, 4 લાખની રકમ સામે 12 લાખ વસુલ્યા
by Vipul Pandyaby Vipul Pandyaનવરંગપુરામાં વ્યાજખોરી કરનાર પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે..સોનાના દાગીના પર અઢી ટકા વ્યાજે પૈસા લીધા બાદ પિતા-પુત્ર ઊંચું વ્યાજ વસૂલી કરતા ફરિયાદ નોંધાઇ છે.પોલીસે વ્યાજખોર પુત્રની ધરપકડ કરી છે જ્યારે …
-
ગુજરાત
નખત્રાણાનો નામચીન વ્યાજખોર પોલીસના પાંજરે પુરાયો, સત્તર જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજુર
by Vipul Pandyaby Vipul Pandyaપશ્ચિમ કચ્છમાં વ્યાજખોરીમાં અનેક લોકોને માયાજાળમાં ફસાવનાર નખત્રાણાનો નામચીન વ્યાજખોર પોલીસના પાંજરે પુરાયો છે પોલીસની કડક કાર્યવાહીની સાથે ચોવીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છેજાણવા મળતી વિગતો મુજબ તાજેતરમાં નખત્રાણાના લોક …
-
ગુજરાતમાં વ્યાજખોરો ઉપર કાર્યવાહી કરવા માટેની મોહિમ ચાલી રહી છે જેના પડઘા ભરૂચમાં પણ પડ્યા છે ભરૂચ પોલીસે પણ લાઇસન્સ વિના ઊંચા દરે આજે રૂપિયા ફેરવતા અને દેવાદારોને આપઘાત કરવા …