Nainital Forests Fire: કુદરતી સંસાધનોને અત્યારે ભારે નુકસાન થઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં આજે જમીન ધસવાના સમાચારે સામે આવ્યા ત્યા અત્યારે ઉત્તરાખંડના નૈનીતાલના જંગલોમાં આગ ભભૂકી રહીં છે. છેલ્લા 36 કલાકથી …
-
રાષ્ટ્રીય
-
Loksabha Election 2024
Uttarakhand : ‘ઈરાદા સાચા હોય તો પરિણામો પણ સાચા હોય છે’, PM એ કહ્યું- 10 વર્ષનો વિકાસ માત્ર ટ્રેલર…
by Dhruv Parmarby Dhruv Parmarઉત્તરાખંડ (Uttarakhand)ના રૂદ્રપુરમાં એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારની સિદ્ધિઓ ગણાવી હતી. રુદ્રપુરમાં ઉત્તરાખંડ (Uttarakhand)ના વિકાસ અને રાજ્યને લાભ આપતી વિવિધ સરકારી યોજનાઓ વિશે વાત કરતા પીએમ …
-
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીને લઈને અત્યારે અનેક બેઠકો પર સમીકરણો આવી રહ્યાં છે. જેમાં ભાજપ અને કોંગ્રેસને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને ઉત્તરાખંડની વાત કરવામાં …
-
રાષ્ટ્રીય
Haldwani : મુખ્ય કાવતરાખોર અબ્દુલ મલિક સહિત 9 ફરાર આરોપીઓના પોસ્ટર જાહેર, કરફ્યૂમાં અપાઈ છૂટ
by Vipul Senby Vipul Senહલ્દ્વાનીના (Haldwani) બનભૂલપુરા રમખાણોના (Banbhoolpura Riots) મુખ્ય કાવતરાખોર અબ્દુલ મલિક સહિત નવ ફરાર આરોપીઓના પોસ્ટર બહાર પાડવામાં આવ્યા છે. શુક્રવારે, સંવેદનશીલ વિસ્તાર બનભૂલપુરામાં કરફ્યૂમાં (Curfew) ચાર કલાક અને આસપાસના વિસ્તારોમાં …
-
Uttarakhand Haldwani: ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં ગુરુવારે મોટી અરાજકતા જોવા મળી હતી. મલિકા બગીચા પાસે આવેલ મદરેસા અને મસ્જિદ પર પ્રશાસન દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.ત્યાર બાદ અરાજક તત્વો દ્વારા પથ્થરમારો …
-
રાષ્ટ્રીય
Haridwar Child Video: શું ગંગામાં ડુબવાથી થયું બાળકનું મોત ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો
by Hiren Daveby Hiren DaveHaridwar Child Video : હરિદ્વારમાં બુધવારે એક વીડિયો વાયરલ (Haridwar Child Video) થયો હતો. આ અંગે કરાયેલા દાવાએ લોકોને ચોંકાવી દીધા હતા. હર કી પૌરીમાં હાજર લોકોએ જણાવ્યું કે એક …
-
ગુજરાત
Uttarakhand માં રોકાણ માટે CM ધામીનો અમદાવાદમાં રોડ શો, સાબરમતી રિવર ફ્રન્ટ પર મોર્નિંગ વોક કરી લોકો સાથે કરી વાતચીત
by Dhruv Parmarby Dhruv Parmarઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી મંગળવારે ગુજરાતના અમદાવાદ પહોંચ્યા હતા. ઉત્તરાખંડમાં 8-9 ડિસેમ્બરે યોજાનારી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ માટે અમદાવાદમાં આયોજિત રોડ શોમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની હાજરીમાં 50 થી વધુ …
-
રાષ્ટ્રીય
Uttarakhand News : નૈનીતાલમાં મોટો અકસ્માત, હરિયાણાથી 32 લોકોથી ભરેલી બસ ખાડામાં પડી, 14 લાપતા
by Dhruv Parmarby Dhruv Parmarઉત્તરાખંડના નૈનીતાલમાં એક મોટો અકસ્માત થયો છે. લગભગ 32 મુસાફરોને લઈને જતી બસ કાલાઢુંગી રોડ પર નલ્ની ખાતે ખાડામાં પડી હતી. બસમાં મુસાફરી કરી રહેલા લોકો હિસાર (હરિયાણા)થી નૈનીતાલ ફરવા …
-
રાષ્ટ્રીય
હિમાચલમાં ફરી તબાહી, આગામી 24 કલાકમાં ભારે વરસાદ, શાળા-કોલેજ બંધ
by Hiren Daveby Hiren Daveફરી એકવાર વરસાદ અને પહાડો પર ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. હિમાચલ પ્રદેશના સોલન અને સિરમૌરમાં વાદળ ફાટ્યું. અહીં લોકોના મકાનો કાટમાળથી ભરાઈ ગયા છે અને વાહનો ભૂસાની જેમ …
-
રાષ્ટ્રીય
Rudraprayag Accident : ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલનનો કાટમાળ કાર પર પડ્યો, 5 શ્રદ્ધાળુઓના મોત
by Dhruv Parmarby Dhruv Parmarઉત્તરાખંડના રૂદ્રપ્રયાગથી એક દર્દનાક સમાચાર આવી રહ્યા છે. અહીં 10 ઓગસ્ટે ભૂસ્ખલનમાં 5 લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, રૂદ્રપ્રયાગના ફાટા પાસે 10 ઓગસ્ટે ભૂસ્ખલનને કારણે રોડ …