Sarayu Ayodhya શ્રીરામે જ્યાં સમાધિ લીધી હતી તે સરયૂ નદી (Sarayu Ayodhya) માં સ્નાન કરવાથી પુણ્ય કેમ નથી મળતું ? ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યા નજીક વહેતી સરયુ નદી(Sarayu Ayodhya) …
-
-
રાષ્ટ્રીય
AYODHYA : 22 જાન્યુઆરીએ તમામ ઘરમાં દિવાળીની ઉજવણી કરો: PM મોદી
by Hiren Daveby Hiren DaveAYODHYA માં રોડ શો કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અયોધ્યા ધામ રેલવે સ્ટેશન (Ayodhya Dham Railway Station) પહોંચ્યા હતા.અહીં તેમણે 6વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેનને …
-
રાષ્ટ્રીય
Ayodhya: રામ મંદિરનું ગર્ભગૃહ લગભગ તૈયાર, સુંદર અને અદ્ભુત તસવીરો આવી સામે
by Vipul Senby Vipul Senઉત્તરપ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે મંદિરના ગર્ભગૃહની નવી તસવીરો સામે આવી છે. રામ મંદિરના પહેલા માળનું કામ પૂર્ણ થવાની આરે છે. જ્યારે …
-
રાષ્ટ્રીય
દેવ દિવાળીની ધામધૂમથી ઉજવણી,12 લાખ દીવાઓથી ઝગમગી ઉઠ્યું કાશી,CM યોગી આદિત્યનાથ રહ્યા હાજર
by Hiren Daveby Hiren DaveUP ના વારાણસીના ગંગા ઘાટને 12 લાખ દીવાઓથી શણગારવામાં આવ્યો છે. કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરને પણ 11 ટન ફૂલોથી શણગારવામાં આવ્યું છે. દેવ દિવાળીના પર્વ પર મોટી સંખ્યામાં ભક્તો વારાણસી …
-
રાષ્ટ્રીય
Uttarpradesh : બ્રહ્મકુમારી આશ્રમમાં બે સગી બહેનોએ કરી આત્મહત્યા, જાણો સમગ્ર મામલો
by Hiren Daveby Hiren Daveઆગરાના જગનેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિતિ બ્રહ્મકુમારી આશ્રમમાં બે સગી બહેનોએ ગઈ કાલે મોડી રાત્રે આત્મહત્યા કરી લીધી હતી. બંને બહેનોના મૃતદેહ પંખાના હુક સાથે લટકેલી હાલતમાં મળી આવ્યા છે. …
-
રાષ્ટ્રીય
વૃદ્ધ માતાની લાશ મૂકી દીકરો ભાગ્યો, બે દિવસ પોલીસ શોધતી રહી, પછી ઈન્સ્પેક્ટરે કર્યા અંતિમ સંસ્કાર
by Hiren Daveby Hiren Daveલખનઉમાં એક વ્યક્તિ તેની મૃત માતાને છોડીને હોસ્પિટલમાંથી ભાગી ગયો. પોલીસે બે દિવસ સુધી તેને શોધવાની કોશિશ કરી પરંતુ તે મળી ન હતી. તેનો મોબાઈલ નંબર પણ સ્વીચ ઓફ આવતો …
-
રાષ્ટ્રીય
UP : યોગી સરકાર ખેડૂતો માટે ચલાવી રહી છે આ યોજના,આ જિલ્લામાં અત્યાર સુધીમાં સાત કરોડ રૂપિયા મોકલ્યા
by Hiren Daveby Hiren Daveઉત્તર પ્રદેશમાં યોગીની સરકારે મુખ્યમંત્રી ખેડૂત અકસ્માત કલ્યાણ યોજના હેઠળ અકસ્માતમાં જીવ ગુમાવનાર ખેડૂતોના આશ્રિતો અને વિકલાંગ બનેલા ખેડૂતોને લાભ આપવામાં જિલ્લાની કામગીરી ઘણી સારી છે. અહીં, વહીવટીતંત્રે ડિસેમ્બરથી અત્યાર …
-
-
રાષ્ટ્રીય
janmashtmi 2023 : ભગવાન શ્રી કૃષ્ણના સ્વાગત માટે મથુરા- વૃંદાવનમાં ભક્તોનું આગમન
by Hiren Daveby Hiren Daveકૃષ્ણ ભગવાનના સ્વાગત માટે મથુરા-વૃંદાવનમાં આજે ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિ એટલે કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. કાન્હાનો જન્મ અહીંના મુખ્ય મંદિરોમાં 7 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ 12 …
-
રાષ્ટ્રીય
Ghaziabad : શ્વાનના કરડવાથી 14 વર્ષના બાળકનું મોત, પિતાના ખોડામાં બાળકે દમ તોડ્યો
by Hiren Daveby Hiren Daveયુપીના ગાઝિયાબાદમાં શ્વાનના કરડવાથી એક માસુમ બાળકનું મોત નિપજ્યું છે, શ્વાન કરડ્યાના થોડા જ દિવસમાં બાળકને હડકવા ઉપડ્યો હતો જેની જાણ પરિવારને મોડે મોડે થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ …