ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં એક સુંદર કારીગરે જમીનની નીચે પોતાના સપનાનો મહેલ તૈયાર કર્યો છે. આ ઘર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. દરેક જગ્યાએ કારીગરીની ચર્ચા થઈ રહી …
-
-
રાષ્ટ્રીય
UP News : બલિયામાં 10 વર્ષથી ગુમ પતિ ભિક્ષુક વેશમાં મળ્યો અને પછી….
by Viral Joshiby Viral Joshiહર્ષના આંસુઓ સાથે પતિને આપ્યો મીઠો ઠપકો ‘હોસ્પિટલ બહાર ભિક્ષૂક વેશમાં મળ્યો પતિ’ ઉત્તરપ્રદેશના બલિયાનો વીડિયો થયો વાયરલ ઉત્તરપ્રદેશના બલિયાથી એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે, અહીં એક મહિલાને 10 …
-
રાષ્ટ્રીય
10 રૂપિયાના ટમેટા નહી આપતા દુકાનદાર પર હુમલો, ટમેટાની લૂંટ કરી આરોપી ફરાર
by Viral Joshiby Viral Joshiઉત્તર પ્રદેશના (Uttar Pradesh) પ્રયાગરાજ (Prayagraj) જિલ્લામાં એક શખ્સે મહિલા દુકાનદાર પાસેથી બળજબરીથી 10 રૂપિયાના ટામેટા (Tomato) ખરીદવા ગયો પણ હાલ ટમેટા મોંઘા હોવાથી મહિલાએ 10 રૂપિયાના ટમેટા આપવાનો ઈનકાર …
-
રાષ્ટ્રીય
બાંદામાં ભયાનક માર્ગ અકસ્માત, ઉભી રહેલી ટ્રકમાં ઘુસી ગઈ કાર, 7 લોકોના મોત
by Hiren Daveby Hiren Daveઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં ગુરુવારે રાત્રે એક ભયાનક અકસ્માત (Banda Accident) સર્જાયો છે. એક ફુલ સ્પીડે આવી રહેલી કાર રસ્તાની બાજુમાં ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં પાંચ …
-
આઝાદ સમાજ પાર્ટી (ભીમ આર્મી)ના વડા ચંદ્રશેખર આઝાદ પર યુપીના સહારનપુરના દેવબંદમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તેમને હુમલાખોરોએ ગોળી મારી છે. ગોળી તેમની કમરને સ્પર્શીને બહાર આવી છે. ફાયરિંગમાં …
-
રાષ્ટ્રીય
Uttar Pradesh : જ્ઞાનવાપી મામલે હિન્દુ પક્ષની મોટી જીત,જાણો કોર્ટે શું કહ્યું
by Hiren Daveby Hiren Daveહાલ ઉત્તર પ્રદેશમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે.જ્ઞાનવાપી કેસમાં હિંન્દુ પક્ષની મોટી જીત થઈ છે.આજે અલાહાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી પરિસરમાં આવલ શ્રૃંગાર ગૌરી-દેવતાઓની મૂર્તિઓની નિયમિત પૂજા-અર્ચના કરવાનો અધિકાર માંગતી હિન્દુ પક્ષની …
-
રાષ્ટ્રીય
SC: આજીવન કેદની સજા ભોગવી રહેલા 1958 કેદીએ 14 વર્ષ જેલમાં વિતાવ્યા
by Viral Joshiby Viral Joshiઆજીવન કેદની સજા પામેલા 15,771 કેદીઓ ઉત્તર પ્રદેશની વિવિધ જેલોમાં બંધ છે. તેમાંથી 1,958 કેદીઓ એવા છે જેઓ 14 વર્ષથી વધુ સમયથી જેલના સળિયા પાછળ છે. યુપી સરકાર વતી, એડિશનલ …
-
રાષ્ટ્રીય
કોણ છે અનિલ દુજાના? પશ્ચિમી UPમાં હતો આતંક, તેના પર 60 થી વધુ કેસ
by Viral Joshiby Viral Joshiકુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાના ઉર્ફે અનિલ નાગરને STF એ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. UP STF એ મેરઠમાં આ કાર્યવાહી કરી છે. તે 2021થી ફરાર હતો. STF ને બાતમી મળી હતી …
-
IPS પ્રશાંત કુમાર અત્યારે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના એડીજી લો એન્ડ ઓર્ડર છે. પ્રશાંત કુમારની ધાક એટલી છે કે અતિક એહમદ સહિતના ક્રિમિનલ્સ એટલા ડરી ગયા છે કે તેમને એન્કાઉન્ટરનો …
-
ગુજરાત
મહંત બલબીરગીરીજી ઉત્તરપ્રદેશ પોલીસ કાફલા સાથે અંબાજી મંદિરના દર્શન કર્યા
by Viral Joshiby Viral Joshi(અહેવાલ શક્તિસિંહ રાજપુત, અંબાજી) શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું જગતજનની જગદંબાનું પ્રાચીન અને પૌરાણિક …