મહેસાણાના (MEHSANA) તરભ વાળીનાથ ધામ (Tarbha Valinath Dham) ઊજવાઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ઉપસ્થિત રહેવાના છે. ત્યારે તેમના આગમનને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી …
-
ગુજરાત
-
ગુજરાત
PM MODI : રેલ, ઊર્જા, આરોગ્ય, પાણી, પ્રવાસન ક્ષેત્રે કરોડોના વિકાસકાર્યો દેશને કરશે સમર્પિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
by Vipul Senby Vipul Senપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM MODI) 22 ફેબ્રુઆરીના રોજ સવારે 10:45 વાગ્યે અમદાવાદમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ની સુવર્ણજયંતીની ઉજવણીમાં સહભાગી થશે. અંદાજે બપોરે 12:45 વાગ્યે પ્રધાનમંત્રી મહેસાણા પહોંચશે …
-
ગુજરાત
તરભ વાળીનાથ ધામ ખાતે NSSની 30 વિદ્યાર્થિનીઓ રાષ્ટ્ર સેવાના ભાવ સાથે ધર્મકાર્યમાં જોડાઈ
by Harsh Bhattby Harsh BhattNSS TEAM VALINATH DHAM : વાળીનાથ તરભ ધામ ખાતે સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. દર્શનાર્થે આવતાં શ્રદ્ધાળુઓની સેવામાં હજારો લોકો જોડાયા છે. ત્યારે વિજાપુરની મહિલા કોલેજની NSSની …
-
ગુજરાત
તરભ વાળીનાથ ધામ ખાતે ઉમટી રહ્યું છે ભક્તોનું ઘોડાપુર, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં PM આપશે હાજરી
by Hardik Shahby Hardik ShahTarabh Valinath Dham : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા વાળીનાથ ધામ મંદિરના ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહમાં હાજરી આપશે. મળી રહેલી માહિતી અનુસાર, PM વાળીનાથ ધામ ખાતે 1 …
-
ગુજરાત
Tarbha Valinath Dham : 22મીએ PM મોદી તરભ વાળીનાથ ધામ આવશે, નવા હેલિપેડ પર હેલિકોપ્ટરનું રિહર્સલ
by Vipul Senby Vipul Senમહેસાણાના (MEHSANA) તરભ વાળીનાથ ધામ (Tarbha Valinath Dham) ખાતે હાલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ત્યારે મહોત્સવના 5મા દિવસ સુધી 12 લાખ જેટલા શિવભક્તોએ દર્શનનો લાભ લીધો છે. દેશભરમાંથી …
-
ગુજરાત
Tarbha Dham : 5 દિવસમાં 12 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા, Gujarat First ની કવરેજના ચારેયકોર વખાણ
by Vipul Senby Vipul Senમહેસાણાના (MEHSANA) તરભ વાળીનાથ ધામ (Tarabh Valinath Dham) ખાતે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. વાળીનાથ ધામની પાવન ભૂમિ પર ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ કહી શકાય તેવા દિવ્ય પ્રસંગે …
-
ગુજરાત
Kailash Kher : તરભ વાળીનાથ ધામ ખાતે પરફોર્મ કરશે કૈલાશ ખેર, Gujarat First સાથે કરી ખાસ વાતચીત
by Vipul Senby Vipul Senમહેસાણા (MEHSANA) જિલ્લાના વિસનગર (Visnagar) તાલુકાના તરભ વાળીનાથ ધામ (Tarbha Valinath Dham) ખાતે ભગવાન શિવજીના નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. આ મહોત્સવ 22 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ …
-
ગુજરાત
તરભ વાળીનાથ ધામ ખાતે “ચા” માટે માલધારી સમાજની કોઠા સૂઝનો ઉત્તમ દાખલો
by Harsh Bhattby Harsh Bhattમાલધારી સમાજની કોઠાસૂઝ : માલધારી સમાજ હોય અને “ચા”નો આવકારો ના હોય તેવું બને ખરું? નહીં ને..! હા. વિસનગરના તરભ વાળીનાથ ધામમાં 16 થી 22 ફેબ્રુઆરીમાં યોજાયેલા નૂતન મંદિરના સુવર્ણ …
-
ગુજરાત
Tarabh Valinath Dham : પૂજ્ય જયરામગીરી બાપુ સાથે Gujarat First ની ખાસ વાતચીત, જાણો શું કહ્યું ?
by Vipul Senby Vipul Senમહેસાણા (MEHSANA) જિલ્લાના વિસનગર (Visnagar) તાલુકાના તરભ વાળીનાથ ધામ (Tarbha Valinath Dham) ખાતે 22 ફેબ્રુઆરી સુધી ભવ્યાતિભવ્ય સુવર્ણ શિખર અને ભગવાન શિવજીના નવા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. …
-
ગુજરાત
Tarabh Valinath Dham : મુખ્ય દાતા તળજાભાઈ દેસાઈ સાથે Gujarat First ની ખાસ વાતચીત
by Vipul Senby Vipul Senમહેસાણાના (MEHSANA) તરભ ધામ (Tarabh Valinath Dham) ખાતે દેવાધિદેવ મહાદેવ વાળીનાથના ભવ્યાતિભવ્ય સુવર્ણ શિખર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો (Tarabh Dham Pran Pratishtha Mohotsav) આજે …