વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની (Varanasi) બે દિવસની મુલાકાતે છે. અહીં, તેઓ 18 કલાકમાં 60 કિલોમીટરથી વધુની સડક યાત્રા કરશે. વારાણસી પહોંચ્યા બાદ પીએમ …
-
રાષ્ટ્રીય
-
આજે વડાપ્રધાન મોદી (PM Modi) ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ ગુજરાત (Gujarat) માટે અનેક વિકાસકાર્યો (Development Work) ની ભેટ લઇને આવી રહ્યા છે. PM મોદી આજે સવારે સૌથી પહેલા અમદાવાદ …
-
ધર્મ ભક્તિ
Mauni Amavasya 2024 : મૌની અમાવસના નિમિત્તે ગંગાના ઘાટો પર ભક્તોની ભારે ભીડ
by Hiren Daveby Hiren DaveMauni Amavasya : સનાતન ધર્મમાં મૌની અમાવસ્યાનું ખૂબ જ વિશેષ મહત્વ છે. મૌનીનો શાબ્દિક અર્થ મૌન છે, મૌની અમાવસ્યાનું વ્રત મન અને વાણીની શાંતિ મેળવવા માટે કરવામાં આવે છે. આ …
-
રાષ્ટ્રીય
Gyanvapi : વ્યાસજીના ભોંયરામાં પૂજાની પરવાનગી બાદ વારાણસીમાં તંગદિલી, મુસ્લિમ સમુદાયનું બંધનું એલાન
by Hiren Daveby Hiren DaveGyanvapi Case: બુધવારના રોજ વારાણસી કોર્ટ દ્વારા જ્ઞાનવાપી કેસ (Gyanvapi Case) મામલે હિંદુઓને જ્ઞાનવાપીમાં વ્યાસજીના તહેખાનામાં પૂજા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ગઈકાલે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો …
-
રાષ્ટ્રીય
Varanasi : Gyanvapi કેમ્પસમાં 30 વર્ષ પછી પૂજા કરવાનો અધિકાર મળ્યો, મુસ્લિમ પક્ષે કહ્યું- નિર્ણયને પડકારાશે…
by Dhruv Parmarby Dhruv Parmarવારાણસી (Varanasi)ની જિલ્લા અદાલતે હિન્દુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. કોર્ટે જિલ્લા વહીવટીતંત્રને 7 દિવસમાં બેરિકેડિંગની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે. આ ભોંયરું મસ્જિદની નીચે છે. …
-
રાષ્ટ્રીય
Gyanvapi Case : હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા, અરજીમાં કરી આ ખાસ માગ!
by Vipul Senby Vipul Senજ્ઞાનવાપી કેસમાં (Gyanvapi Case) એકવાર ફરી સુપ્રીમ કોર્ટના (Supreme Court) દરવાજા ખખડાવવામાં આવ્યા છે. માહિતી મુજબ, હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી માગ કરી છે કે સીલ કરાયેલ વિસ્તારનો સરવે …
-
રાષ્ટ્રીય
Ayodhya : જાણો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું શેડ્યૂલ, 16થી 22 જાન્યુઆરી સુધી આ કાર્યક્રમો યોજાશે!
by Vipul Senby Vipul Senઅયોધ્યામાં (Ayodhya) રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (Ram Mandir Pran Pratishtha Mohotsav) પહેલા વિધિવત પૂજા અર્ચના કરવા માટેની તૈયારીઓ હાલ ચાલી રહી છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM …
-
રાષ્ટ્રીય
Gyanvapi : આજે જિલ્લા કોર્ટમાં સુનાવણી, ASI સરવેનો રિપોર્ટ સાર્વજનિક કરવો કે કેમ ? તે અંગે લેવાશે નિર્ણય
by Vipul Senby Vipul Senજ્ઞાનવાપી (Gyanvapi) મસ્જિદ વિવાદ મામલે આજે એટલે કે બુધવારે જિલ્લા કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. જણાવી દઈએ કે, જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં મુસ્લિમ પક્ષે સરવેનો અભ્યાસ અહેવાલ સાર્વજનિક ન કરવા અરજી કરી …
-
રાષ્ટ્રીય
IIT BHU ની વિદ્યાર્થીનીના કપડા ઉતારનારા ત્રણ આરોપીઓની પોલીસે કરી ધરપકડ
by Hardik Shahby Hardik ShahIIT BHU, વારાણસીની વિદ્યાર્થિની પર બે મહિના પહેલા થયેલા સામુહિક દુષ્કર્મના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા યુવકોની ઓળખ બ્રિજ એન્કલેવ કોલોની …
-
રાષ્ટ્રીય
ASI : જ્ઞાનવાપી સંકુલમાં કરાયેલા સર્વેનો રિપોર્ટ જિલ્લા કોર્ટમાં રજૂ
by Vipul Pandyaby Vipul PandyaASIએ જ્ઞાનવાપી સંકુલ (Gnanawapi complex) માં કરાયેલા સર્વેનો રિપોર્ટ જિલ્લા કોર્ટમાં રજૂ કર્યો હતો. ASIએ 24 જુલાઈના રોજ સર્વેની કામગીરી શરૂ કરી હતી. હવે આ મામલે આગામી સુનાવણી 21મી ડિસેમ્બરે …