અહેવાલઃ કલ્પિન ત્રિવેદી, અમદાવાદ ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો જેમાં હત્યાના કેસમાં સજા કાપી ચૂકેલા આરોપીના મૂળભૂત અધિકારો બાબતે હાઇકોર્ટે મહત્વના નિર્દેશ આપ્યા, જેમાં સજા કાપેલા વ્યક્તિના સમાજમાં પુનઃ …
-
Read
-
આંતરરાષ્ટ્રીય
પાકિસ્તાન સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, ઈમરાન ખાનની ધરપકડ ગેરકાયદેસર ગણાવી
by Dhruv Parmarby Dhruv Parmarપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે અને કોર્ટે તેમની ધરપકડને ગેરકાયદેસર ગણાવીને તેમને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને …
-
મનોરંજન
જિયા ખાન સાથેના સંબંધો પર સૂરજ પંચોલીએ કર્યો ખુલાસો, કહ્યું- તે સમયે હું..
by Dhruv Parmarby Dhruv Parmarઅભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં 10 વર્ષની તપાસ બાદ CBI કોર્ટનો નિર્ણય આવ્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી એવા અભિનેતા સૂરજ પંચોલીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. આરોપોમાંથી મુક્ત થયા …
-
નરોડા ગામ રમખાણ કેસમાં સ્પેશિયલ કોર્ટે આજે ચુકાદો આપીને પુર્વ મંત્રી માયાબેન કોડનાની તથા બાબુ બજરંગી અને વીએચપીના જયદીપ પટેલ સહિતના 67 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટના ચુકાદા બાદ …
-
ગુજરાત
નરોડા ગામ રમખાણ કેસમાં આવતીકાલે ચૂકાદો, બાબુ બજરંગી અને માયા કોડનાની સહિતના આરોપીઓ પર નજર
by Vipul Pandyaby Vipul Pandya2002 ના ‘નરોડા ગામ’ કોમી રમખાણ કેસમાં ગુજરાતના અમદાવાદમાં એક વિશેષ અદાલત ગુરુવારે તેનો ચુકાદો સંભળાવશે. નરોડા ગામની તે ભયાનક ઘટનામાં 11 લોકોના મોત થયા હતા. ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી અને …
-
રાષ્ટ્રીય
નીતીશે EWS પર સુપ્રીમના ચૂકાદાનું કર્યુ સ્વાગત, કહ્યું 50 ટકાથી વધવો જોઇએ ક્વોટા
by Vipul Pandyaby Vipul Pandyaબિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે અનામતની મર્યાદા 50%થી વધુ વધારવાની વાત કરી છે. તેમણે EWS પર સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પણ સ્વાગત કર્યું છે. નીતિશ કુમારે કહ્યું છે કે દરેક જાતિના ગરીબોને …
-
રાષ્ટ્રીય
ગણેશ ચતુર્થી: વકફ બોર્ડ કર્ણાટક હાઇકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટના શરણે
by Vipul Pandyaby Vipul Pandyaએક સમયે હાલમાં દેશભરમાં ગણેશ ઉત્સવને લઇને ગણતરીના દિલસે બાકી છે લોકો તહેવારને લઇને જોરશોરથી તૈયારીઓ કરી રહ્યાં છો, ત્યારે કર્ણાટકમાં ઇદગાહ મેદાનમાં ગણેશ ઉત્સવ સંદર્ભે મામલો ગૂંચવાયો છે. કર્ણાટક …
-
રાષ્ટ્રીય
MLA કોર્ટમાંથી MP અતુલ રાયને મોટી રાહત, બળાત્કાર કેસમાં નિર્દોષ
by Vipul Pandyaby Vipul Pandyaયુપીની ઘોસી સીટથી બસપા સાંસદ અતુલ રાયને સાંસદ-ધારાસભ્યની કોર્ટમાંથી મોટી રાહત મળી છે. બળાત્કાર અને છેતરપિંડી કેસમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. અતુલ રાય 36 મહિનાથી નૈની જેલમાં બંધ …
-
રાષ્ટ્રીય
શું વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને શાળામાં બેસવા દેવામાં આવશે ? આવતીકાલે કર્ણાટક હાઈકોર્ટ આપશે ચૂકાદો
by Vipul Pandyaby Vipul Pandyaકર્ણાટક હાઈકોર્ટ મંગળવારે હિજાબ વિવાદમાં પોતાનો ચુકાદો સંભળાવશે. કર્ણાટક હાઈકોર્ટે આ મુદ્દાની સુનાવણી માટે વિશેષ બેંચની રચના કરી હતી. તેણે 25 ફેબ્રુઆરીએ વર્ગોમાં હાજરી આપતી વખતે હિજાબ પહેરવાના અધિકારની માંગ …