અયોધ્યામાં (Ayodhya) રામ મંદિર (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ મહોત્સવને લઈ ભારત દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં રહેતા ભારતીયોમાં પણ અનેરો …
-
-
આંતરરાષ્ટ્રીય
Ram Temple : ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે આ 55 દેશના વડા, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અપાયું આમંત્રણ
by Vipul Senby Vipul Senઉત્તરપ્રદેશના અયોધ્યામાં (Ayodhya) 22 જાન્યુઆરીએ રામ મંદિર (Ram Temple) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાશે. આ રામોત્સવને લઈને દેશભરમાં લોકોમાં અનેરો ઉત્સાહ છે. ત્યારે આ ઐતિહાસિક દિવસે નવનિર્મિત મંદિરમાં રામલ્લાને બિરાજમાન કરાશે. …
-
રાષ્ટ્રીય
Prana Pratishtha : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થશે લાલકૃષ્ણ અડવાણી
by Hiren Daveby Hiren DavePrana Pratishtha : અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા (Prana Pratishtha) મહોત્સવમાં સમગ્ર દેશમાંથી લાખો ભક્તો પહોંચવાના છે. ઘણા મોટા નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. હવે વિશ્વ …
-
રામ મંદિર
Ram Mandir : કોઈએ પેન્શનનો હિસ્સો આપ્યો, કોઈએ જમીન વેચી… આ રીતે રામ મંદિર નિર્માણ માટે ભક્તોએ દાન એકત્ર કર્યું!
by Dhruv Parmarby Dhruv ParmarRam Mandir : મહારાષ્ટ્રના ઘાટકોપરમાં સેક્સ વર્કર્સ આગળ આવ્યા અને દાન આપ્યું. ભિખારીઓએ તેમની એક દિવસની કમાણી આપી દીધી. વૃદ્ધ લોકો, જેમાંથી મોટાભાગના 90 વર્ષથી વધુ ઉંમરના હતા, તેઓએ તેમના …
-
VHP ચીફનો દાવોઃ તેમણે પોતે જઈને ખડગેને આમંત્રણ આપ્યું છે, જો રાજકારણ હોત તો વિપક્ષના નેતાઓને શા માટે આમંત્રણ આપતા VHPના વડા આલોક કુમારાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે …
-
રાષ્ટ્રીય
Ayodhya : રામ લલાનું ભવ્ય મંદિર કઇ રીતે બંધાયું ? વાંચો આ અહેવાલ
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ—ઉમંગ રાવલ, અમદાવાદ કરોડો ભક્તોની આસ્થા સમાન અયોધ્યામાં રામ લલાના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભક્તોમાં અપાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાયકાઓના સંઘર્ષ બાદ …
-
ભાવનગર મહુવા તાલુકામાં આવેલ M. N હાઇસ્કુલમાં આચાર્યએ સનાતન ધર્મ વિશે ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો છે. આ બાબતે હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાતા લોકોએ શિક્ષક પાસે જાહેરમાં માફી મંગાવી હતી. …
-
50 થી વધુ કાર્યકર્તાઓ એસ.કે ફાર્મ ખાતે પહોંચ્યા તમામ ખેલૈયાઓને ફાર્મમાં પહોંચતા પહેલા તિલક લગાવવાનો આપ્યો કાર્યક્રમ તિલક લગાવીને જ ફાર્મમાં એન્ટ્રી આપવામાં આવે તેવી vhp દ્વારા કરાઈ માંગણી વીએચપી …
-
ગુજરાત
Salangpur : વિવાદાસ્પદ ભીંત ચિત્રો આવતીકાલે સૂર્યોદય પહેલા હટાવી દેવાનો નિર્ણય
by Vipul Pandyaby Vipul Pandyaસુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે છેલ્લા ઘણા દિવસોથી 54 ફૂટની પ્રતિમા પાસે મુકાયેલા ભીત ચિત્રોને લઈ વિવાદ સર્જાયો છે ત્યારે આ વિવાદ દિવસેને દિવસે વકરતો જોવા મળી રહ્યો હતો …
-
રાષ્ટ્રીય
Nuh Violence : યોગીને બનાવો CM અથવા મેવાતને UP માં જોડી દો, નૂહ હિંસા પછી હરિયાણામાં ‘યોગી મોડલ’ની ચર્ચા કેમ થઇ?
by Dhruv Parmarby Dhruv Parmarહરિયાણાના નૂહમાં હિંસા બાદ ત્યાં પણ યોગી મોડલની માંગ વધવા લાગી છે. ગુરુગ્રામના સેક્ટર 57માં સોમવારે મહાપંચાયત યોજાઈ હતી. આ બેઠકમાં હરિયાણામાં યોગી મોડલ લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી. …