મહિસાગર (Mahisagar) જિલ્લાના વીરપુર નગર નો કચરો વીરપુર નગરમાં જ નાખતા દુર્ગંધ થી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે ઠેર ઠેર માંદગી છવાઈ રહી છે છતાં તંત્ર મૌન જોવા …
-
-
GujaratElectionResultગુજરાત
મહીસાગરમાં ક્યા સમાજે કેમ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી, જાણો શું છે કારણ
by Vipul Pandyaby Vipul Pandyaવિરપુર તાલુકાના બેતાલીસ કડવા પાટીદાર સમાજ દ્વારા સિંચાઈના તેમજ પીવાના પાણીના પ્રશ્નો માટે ઉગ્ર આંદોલન તથા મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.15 વર્ષથી સિંચાઇ વિભાગમાં રજૂઆતો કરી હોવા છતાં સમસ્યા ઠેરની …
-
કોરોનાકાળમાં જ્યારે મૃતદેહોને અગ્નિદાહ આપવા માટે લાકડાઓની પણ અછત સર્જાઈ હતી ત્યારે લોકોને બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વીરપુરમાં ગાયત્રી મુક્તિધામના પ્રમુખ અનિલભાઈ વઘાસીયા અને તેમની ગાયત્રી મુક્તિધામ સેવા …
-
સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર યાત્રાધામ તરીકે તો ખ્યાતી પામેલું છે, પરંતુ આ યાત્રાધામમાં ભણતર માટેની એક માત્ર શાળાની હાલત દયનીય છે. અહીં વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.સ્કુલના …