અહેવાલ–આશિષ પટેલ, નર્મદા એક વર્ષ પહેલાં ઘરકામ કરી માત્ર સામાન્ય ગ્રામીણ ગૃહિણી ટ્રાયબલ તરીકેની ઓળખ ધરાવતી મહિલાઓ હવે જાતે રોજગારી મેળવતી થઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે એકતાનગર (કેવડિયા)માં ઈ-રિક્ષાનો …
-
-
ગુજરાત
જમીનનું ધોવાણ રોકવા ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે મેન્ગ્રેુવ રોપાના વાવેતરનો શુભારંભ
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ—-ઉદય જાદવ, સુરત આજે ૫મી જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી મેન્ગ્રેુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટ્સ એન્ડ ટેન્જિબલ ઇનક્સ (MISHTI) કાર્યક્રમનો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો …
-
ગુજરાત
ગુજરાતમાં નવી સોલાર પોલિસીના કારણે કાર્બન ઉત્સર્જનમાં 55% નો ઘટાડો
by Vipul Pandyaby Vipul Pandya2070 સુધીમાં ભારતમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવા માટે ગુજરાત ઝડપી ગતિએ કામ કરી રહ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, ગુજરાતના ઊર્જા વિભાગે માહિતી આપી છે કે રાજ્યની …
-
ગુજરાત
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શા માટે અને કેવી રીતે શરૂ થઈ ? જાણો ઇતિહાસ અને થીમ
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ રવિ પટેલ, ગુજરાત ફર્સ્ટ માનવ જીવનની સલામતી માટે, પર્યાવરણને સુરક્ષિત રાખવાની જરૂર છે. આધુનિકતા તરફ આગળ વધી રહેલી દુનિયામાં, વિકાસના પંથે આપણે આવી ઘણી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો છે, …
-
ગુજરાત
આજે વિશ્વ પર્યાવરણ દિવસ, ઉમરપાડાનું ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન, પર્યાવરણ પ્રત્યેના પ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહારણ છે
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ ઉદય જાદવ, સુરત તા.૫ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિન,કલાકો સુધી બેસવાનું મન થાય એવું સુરત જિલ્લાના ઉમરપાડાનું ઈકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન,પર્યાવરણપ્રેમી પોલીસ સ્ટાફે સહિયારી માવજતથી બનાવ્યું ગ્રીન અને ક્લીન …
-
ગુજરાત
આજે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ, વિવિધ સ્થળોએ 22 જેટલા સાંસ્કૃતિક વનો નિર્માણ કરાયા
by Dhruv Parmarby Dhruv Parmarદર વર્ષે ઉત્સાહ પૂર્વક પર્યાવરણ દિવસ ઉજવાય છે. સુરતમાં પણ વિવિધ સ્થળોએ કાર્યક્રમો અને રેલીઓ યોજવામાં આવે છે. પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ થાય છે. સરકાર દ્વારા પર્યાવરણના અસ્તિત્વ અંગે …
-
ગુજરાત
ભુજીયા ડુંગર ખાતે બનેલું વિશ્વનું સૌથી વિશાળ મિયાવાકી વન બન્યું ‘લંગ્સ ઓફ ભુજ’
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકાસના વિઝન થકી ભુજના ભુજીયા ડુંગરમાં ભૂકંપના દિવગંતોની યાદમાં બનેલા સ્મૃતિવન સાથે વિશ્વનુ સૌથી મોટું મિયાવાકી વન ઉભું કરાયું છે. જે આજે ટુરીસ્ટો …
-
ગુજરાત
વિશ્વ પર્યાવરણ દિવસ : 3 અને 4 જૂને ગુજરાત સાયન્સ સિટીમાં વિવિધ પર્યાવરણલક્ષી વસ્તુઓનું પ્રદર્શન યોજાશે
by Dhruv Parmarby Dhruv Parmarદર વર્ષે સમગ્ર વિશ્વમાં 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1972 માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે 5 …