અહેવાલ – શક્તિસિંહ રાજપુત, અંબાજી બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રીના વરદ હસ્તે આજરોજ યાત્રાધામ અંબાજીની નવીન વેબસાઈટ WWW.AMBAJITEMPLE.IN નું બીટા વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું …
-
-
અહેવાલ – શક્તિસિંહ રાજપુત,અંબાજી અંબાજી ખાતે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હસ્તક યાત્રાધામોની સફાઈ કામગીરી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. અને આ ટેન્ડર દ્વારા અંબાજી મંદિર પરિસર, ગબ્બર, કોટેશ્વર …
-
ગુજરાત
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે 50 જેટલા વેપારી પ્રતિનિધિઓએ ચોપડા પૂજન કરાયું
by Hardik Shahby Hardik Shahઅહેવાલ – ગજેન્દ્ર ખાચર સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે હનુમાનજી દાદાના સાનિધ્યમાં આજે દિવાળી પર્વ નિમિત્તે 50થી વધુ વેપારી અગ્રણીઓએ શાસ્ત્રોકત વિધિથી લક્ષ્મી અને ચોપડા પૂજન કર્યું હતું. બોટાદ …
-
ગુજરાત
આગામી 5 દિવસ રાજ્યના યાત્રાધામોમાં ચાલશે ખાસ સ્વચ્છતા ઝુંબેશ..!
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યના યાત્રાધામોમાં ચાલશે ખાસ સ્વચ્છતા ઝુંબેશ યાત્રાધામોમાં 5 દિવસીય ખાસ સ્વચ્છતા ઝુંબેશ 8 મહત્વના યાત્રાધામો સહિત 52 યાત્રાધામોમાં ઝુંબેશ 27 થી 31 ઓક્ટોબર સુધી ચાલશે સ્વચ્છતા ઝુંબેશ એકત્ર કચરાનું તે …
-
ગુજરાત
સમગ્ર રાજ્યમાં આજથી યાત્રાધામ સફાઈ અભિયાન શરૂ, જાણો જુનાગઢમાં કેવી છે તૈયારીઓ
by Hardik Shahby Hardik Shahસમગ્ર રાજ્યમાં આજથી યાત્રાધામ સફાઈ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. તે અંતર્ગત મનપાના પદાધિકારીઓ દ્વારા ગઈ કાલે શુક્રવારે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં શહેરમાં ચાલતી સફાઈ કામગીરી સાથે આજે …