ગડખોલ ગામના પી.એમ. નરેન્દ્ર મોદી અને સી.એમ યોગીની મૂર્તિ સાથે મંદિર સંચાલકને બૌડા એ નોટિસ પાઠવી હતી. આગામી 7 દિવસમાં જરૂરી આધાર પુરાવા રજૂ કરવા તાકીદ કરી હતી. બૌડા દ્વારા …
-
-
ગુજરાત
BHARUCH : મંજૂરી વિનાના બાંધકામ ઉપર રામજી સાથે PM મોદી અને યોગીની સ્થાપના કરાઇ
by Harsh Bhattby Harsh Bhattમંજૂરી વિનાના બાંધકામ ઉપર PM મોદી અને યોગી : અયોધ્યામાં 500 વર્ષ બાદ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જે ખુશીમાં અંકલેશ્વરની એક સોસાયટીમાં બાંધકામની મંજૂરી વિના કરાયેલ બાંધકામના અગાસીના …
-
રાષ્ટ્રીય
PM મોદી રામ લલ્લાની આંખમાં કાજલ લગાવશે – સોનાના વસ્ત્રો પહેરાશે, 15 જાન્યુઆરીથી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે શરૂ
by RAVI PATELby RAVI PATELઅયોધ્યાને શણગારવામાં આવી રહી છે. સર્વત્ર શ્રી રામનો જયજયકાર છે. તોરણદ્રાર બનાવવામાં આવી રહ્યાં છે અને ફૂલોની વર્ષા કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. ભલે તે બની શકે, વર્ષો …
-
રાષ્ટ્રીય
VARANASI : PM મોદી દ્વારા કરાયું દુનિયાના સૌથી મોટા ધ્યાન કેન્દ્રનું ઉદ્ધાટન, ગુજરાતી ઉદ્યોગપતીના મદદથી તૈયાર કરાયું છે આ મહામંદિર
by Harsh Bhattby Harsh Bhattહાલ PM નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના બે દિવસીય પ્રવાસ પર છે. વારાણસીમાં પ્રધાનમંત્રી મોદીએ વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર સ્વરવેદા મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. મહત્વની વાત એ છે …
-
રાષ્ટ્રીય
UP Police: યુપી પોલીસ વિભાગમાં 42 ASP ને લઈને દોડી ટ્રાન્સફર એક્સપ્રેસ
by Aviraj Bagdaby Aviraj Bagdaયુપીમાં IAS અને IPS અધિકારીઓની બદલી બાદ 42 ASP અધિકારીઓની બદલી ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં સતત બદલીઓ ચાલી રહી છે. તાજેતરમાં IAS અને IPS અધિકારીઓની બદલી બાદ હવે અધિક પોલીસ …
-
Read
યોગી , શિવરાજ સિંહ સહિતના નેતાઓએ તિરંગાનું ડીપી મુકતા જ ટવીટર પરની બ્લુટીક થઇ ગઇ ગાયબ, જાણો શું છે કારણ
by Vishal Daveby Vishal Daveસોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટવીટર પર ભાજપના ચાર મોટા નેતાઓના વેરિફિકેશન માર્ક ગાયબ થઈ ગયા છે. જેમાં યોગી આદિત્યનાથ, શિવરાજ સિંહ ચૌહાણ અને મનોહર લાલ ખટ્ટરનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન …
-
GujaratElectionResultગુજરાત
યોગીએ કેજરીવાલને કહ્યા ‘નમુનો’ કહ્યું દિલ્હીથી આવેલો નમુનો આતંકવાદનો સમર્થક
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં ચૂંટણી સભાને સંબોધિત કરતી વખતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું. યોગી આદિત્યનાથે તેમને આતંકવાદના સમર્થક ગણાવ્યા.સીએમ યોગીએ સેનાની બહાદુરીનો પુરાવો માંગવાને લઇને …
-
રાષ્ટ્રીય
એક જ વર્ગની વસ્તી વધવાથી અરાજકતા થશે, વસ્તીનું અસંતુલન ન હોવું જોઈએઃ યોગી
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, એક જ વર્ગની વસ્તી વધવાથી અરાજકતા થશે. વસ્તીનું અસંતુલન ન હોવું જોઈએ. સીએમ યોગીએ કહ્યું કે જે દેશોમાં વસ્તી વધારે છે ત્યાં વસ્તી …
-
કોર્ટે સપાના નેતા આઝમ ખાનની જામીન અરજી ફગાવી દીધી છે. તેઓ યુપી વિધાનસભામાં શપથ લઈ શકશે નહીં. સીતાપુર જેલ પ્રશાસને આઝમ ખાનને શપથ લેવાની મંજૂરી આપવા માટે અરજી દાખલ કરી …
-
GujaratElectionResult
CM યોગી આદિત્યનાથે મનાવી જીતની હોળી, કહ્યું – આ પ્રચંડ બહુમત માટે જનતાનો ખુબ ખુબ આભાર
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર પ્રદેશની રાજકીય લડાઈ હવે અટકવાની છે. મોટાભાગની બેઠકોના પરિણામો જાહેર થઈ ગયા છે. આવી સ્થિતિમાં હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. …