ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dwarka : જિલ્લાના લોકોએ સ્વયંભૂ કર્યું બ્લેક આઉટ, જગત મંદિરમાં આરતી કર્યા બાદ લાઈટો બંધ કરવામાં આવી

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિને લઈ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
10:02 PM May 11, 2025 IST | Vishal Khamar
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિને લઈ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Dwarka black out gujarat first

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને લઈ ગુજરાતના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જગત મંદિર ખાતે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ સાવચેતીના ભાગરૂપે દ્વારકાધીશ મંદિર સાંજે 7.30 બાદ સ્વૈચ્છીક બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરક્ષાના ભાગરૂપે દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અગમચેતીના ભાગરૂપે નિર્ણય કર્યો છે.

દેવભૂમિ દ્વારકાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ એમ તન્ના દ્વારા જાહેર જનતા તેમજ ઔધોગિક એકમો તેમજ વિવિધ સંસ્થાઓને પ્રવર્તમાન પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાને લેતા, તેમજ સંભવિત આકસ્મિક આપત્તિને પહોંચી વળવા આગામી સૂચના ન મળે ત્યાં સુધી જિલ્લામાં સૂર્યાસ્તથી સુર્યોદય સુધી બ્લેક આઉટની અમલવારી કરવા અપીલ કરવામાં આવી છે. તેમજ હાલના સંજોગોમાં વહીવટીતંત્ર તરફતી આપવામાં આવેલ સૂચનાઓનું પાલન કરવા અને અફવાઓથી દૂર રહેવા જણાવવામાં આવ્યું હતું.

આપાતકાલીન સલામતી માર્ગદર્શિકા

કોઈ પણ સંભવિત યુદ્ધ કે આપાતકાલીન સ્થિતિનો સામનો કરવા માટે નાગરિકોએ સંપૂર્ણપણે તૈયાર રહેવું જરૂરી છે. તેમજ આ માર્ગદર્શિકા આપને અને આપના પરિવારને સુરક્ષિત રાખવામાં મદદ કરશે.

આ પણ વાંચોઃ Gujarat Weather: રાજ્યમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામા, હવામાન વિભાગની ત્રણ દિવસની આગાહી

આપાતકાલીન પરિસ્થિતિ સમયે શુ કરવું

આ પણ વાંચોઃ Banaskantha: કરા અને વાવાઝોડાના કારણે પાકને નુકસાન, ખેડૂતોએ સરકાર પાસે કરી સહાયની માંગ

Tags :
Dwarka blackoutDWARKA COLLECTORDwarka NewsDwarkadhish templeDwarkadhish temple lights offGujarat FirstGUJARAT FIRST NEWS
Next Article