કહેવાય છે કે આસ્થાહોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી તેજ રીતે વર્ષોથી આ વિસ્તારમાં ડુંગર ઉપરથી નીચે આવેલી શીલા ડુંગરેશિ બાવાજી તરીકે પૂજાય છે અને અહીંના લોકોની મનોકામના પૂર્ણ કરી ધાર્યા કામો થતા હોવાનું ભક્તો માની રહયા છે.
કહેવાય છે કે આસ્થાહોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી તેજ રીતે વર્ષોથી આ વિસ્તારમાં ડુંગર ઉપરથી નીચે આવેલી શીલા ડુંગરેશિ બાવાજી તરીકે પૂજાય છે અને અહીંના લોકોની મનોકામના પૂર્ણ કરી ધાર્યા કામો થતા હોવાનું ભક્તો માની રહયા છે.