અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે, કોર્ટે ગુજરાત નહીં છોડવાની શરતે જામીન આપ્યા છે. 19 જુલાઈએ પોતાની લેવીશ કારથી તથ્ય પટેલે સર્જ્યો હતો અકસ્માત, આ કારમા અકસ્માતમાં 9 નિર્દોષ લોકોએ ગુમાવ્યા હતા જીવ.
આ પણ વાંચો — અધધધ-રોજની છ હજાર રોટલી વેચે છે મીનાબેન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે