છેલ્લા બે ત્રણ વર્ષમાં જેટલા પણ પોલીસ જવાનો મૃત્યુ પામ્યા છે તેમના ઘરે એક મીઠાઈનો ડબ્બો કેવી રીતે પહોંચાડી શકાય છે તેવી સુવિધા પોલીસ દ્વારા ઓફિશિયલી કરવામાં આવી છે. હોમગાર્ડસના જે જવાનો છે એ ખૂબ સામાન્ય પરિવારના લોકો હોય છે. એ લોકોનો પગાર પણ સમયસર મળે તેનો પણ ચિંતા કરવી જોઈએ. પણ આ સિસ્ટમમાં કઈ રીતે સુધારો થઇ શકે તે માટેની ચિંતા જરૂરથી કરવી જોઈએ. પબ્લિકને સમાજને પોલીસ સંભાળના દિવસોમાં 100 ટકા જોડવા જોઈએ. જેથી સમાજ અને પોલીસ કઈ રીતે કામગીરી તે સમાજના તમામ લોકો સુધી આ વિષય પહોંચે.. કોઈ દિવસ પ્રયાસ કર્યો છે કે તમારા વિસ્તારમાં નાની મોટી સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકીએ. આવું કરવાથી તમને આનદ થશે અને ભવિષ્યમાં તમે કોઈકને કહી શકશો કે આ જિલ્લામાં આટલો ટ્રાફિક રહેતો હતો અને હું પોતે આની અંદર ઉતાર્યો હતો અને રિઝલ્ટ લાગ્યો હતો.
આ પણ વાંચો : INDIAN COAST GUARD : ADG કે.આર. સુરેશે ગાંધીનગર ખાતે આવેલી ભારતીય કોસ્ટ ગાર્ડ પ્રાદેશિક મુખ્યાલયની મુલાકાત લીધી