ઉત્સવ કોઈપણ હોય.. મા દુર્ગાના નવલા નોરતા હોય.. ગણશોત્સવ હોય કે પછી હોય હોળી.. શ્રી સિદ્ધિ મેન્શનમાં ઉત્સવોની ઉત્સાહસભર ઉજવણી થતી હોય છે. અને તેમાંય દ્વારકાના નાથ એવા ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી તો કંઈક અલગ જ હોય છે. શ્રી સિદ્ધિ મેન્શનમાં સિદ્ધિ ગ્રૂપના ચેરમેન મુકેશભાઈ પટેલ, એમડી જસ્મીનભાઈ પટેલ સહપરિવાર આ અવસરનો હરખભેર ઉજવ્યો..