આજે સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મ જયંતી છે. ત્યારે એકતાનો સંદેશ આપવા માટે દેશના અલગ અલગ વિસ્તારોમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં પણ આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતી નિમિત્તે Run For Unity ના સંદેશ સાથે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યા ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. લોકો મોટી સંખ્યામાં Run For Unity માં જોડાયા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે