માતાજીના નોરતાની શરૂઆત થઇ ગઇ છે. આ નવરાત્રીમાં ખેલૈયાઓ પણ ગરબા રમવા પૂરા જોશમાં તૈયાર છે. ત્યારે આ નવરાત્રીમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 17 ઓક્ટોબર સુધી રાજ્યના ઘણા શહેરમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે