Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patan: શ્રાવણમાં શિવલિંગ પર બિલિપત્ર સાથે રોટલીઓનો અભિષેક

પાટણનાં અંબાજી નેળિયા વિસ્તારમાં આવેલ રોટલિયા હનુમાન મંદિર તેની માન્યતાઓના કારણે જાણીતું છે. આ મંદિરનાં પરિસરમાં રોટલિયા મહાદેવ મંદિરનું નિર્માણ થયું છે. અહીં, શિવલિંગ પર બિલિપત્ર સાથે રોટલીઓનો અભિષેક કરવામાં આવે છે. શ્રાવણમાં શિવભક્તો દ્વારા રોટલિયેશ્વરને અભિષેક કરાય છે. શિવલિંગ...
Advertisement

પાટણનાં અંબાજી નેળિયા વિસ્તારમાં આવેલ રોટલિયા હનુમાન મંદિર તેની માન્યતાઓના કારણે જાણીતું છે. આ મંદિરનાં પરિસરમાં રોટલિયા મહાદેવ મંદિરનું નિર્માણ થયું છે. અહીં, શિવલિંગ પર બિલિપત્ર સાથે રોટલીઓનો અભિષેક કરવામાં આવે છે. શ્રાવણમાં શિવભક્તો દ્વારા રોટલિયેશ્વરને અભિષેક કરાય છે. શિવલિંગ પર ચઢાવેલ રોટલીઓ પશુઓને ખવડાવવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement

.

×