ભગવાન શ્રી રામ પોતાની અયોધ્યા નગરીમાં હવે પધારવા જય રહ્યા છે. વિશ્વભરના દરેક સનાતનીઓની 500 વર્ષની પ્રતિક્ષાનો અંત આવવા જય રહ્યો છે. અયોધ્યા ખાતે હાલ રામ ભક્તોનો જમાવડો લાગ્યો છે. …
-
-
ગુજરાત
AMBAJI : ચંદ્રગ્રહણને પગલે દર્શન અને આરતીના સમયમાં થયો ફેરફાર, અંબાજી મંદિર બપોરે 3:30 થી રહેશે બંદ
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – શક્તિસિંહ રાજપુત, અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિરમાં ઋતુ પ્રમાણે વર્ષમાં અનેકવાર માતાજીની આરતી અને …
-
-
અહેવાલ – રાબિયા સાલેહ, સુરત આમ તો મંદિરમાં ઘીના દીવાની આરતી કરવામાં આવે છે,પરંતુ સુરત શહેરના સલાબતપુરા રેશમવાદ ખાતે આવેલા સપ્તશ્રૃંગી માતાના મંદિરમાં નવરાત્રિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. …
-
ગુજરાત
અંબાજી મંદિરમાં અષાઢ સુદ- ૨ (બીજ) થી આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય અંબાજી મંદિરનો …
-
ગુજરાતની(Gujarat) મુલાકાતે આવેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજી(Ambaji) મંદિર પહોંચ્યા છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું . અંબાજી મંદિર હવન શાળાના બ્રાહ્મણો દ્વારા તેમનું …
-
Watch
વિશ્વ પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં વર્ષમાં ફક્ત એકજ વખત આરતી થાય છે, જાણો આ મંદિરની ખાસ વાતો
by Vishal Daveby Vishal Daveપરમ પૂજય સંતરામ મહારાજની તપોભૂમિ એટલે નડિયાદનું સંતરામ મંદિર, આ સ્થળ અનેક શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. આ સ્થાન પ્રત્યે ભગવાનને આસ્થા છે કે અહીંની જળહળતી જ્યોતમાં સદગુરુ સંતરામ મહારાજ અખંડ …
-
ગુજરાત
ગબ્બર પરિક્રમા પર્વની ઉત્સાહભેર પુર્ણાહુતિ, વહીવટદારે આરતી ઉતારી
by Vipul Pandyaby Vipul Pandyaશક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું દેશનું 51 શક્તિપીઠ પૈકીનું આદ્ય શક્તિપીઠ તરીકે તરીકે ઓળખાય …