અહેવાલઃ કૃષ્ણ રાઠોડ, નડિયાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્યના આદેશાનુસાર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખેડા જિલ્લા દ્વારા આજ રોજ બીજી ઓક્ટોબર (ગાંધી જયંતી)ના દિવસથી તમામ …
-
Read
-
ગુજરાત
કોળી સમાજે છેડેલું આંદોલન સમેટાયું, પોલીસે મૃતકના પિતાને કરાવ્યા પારણા
by Hardik Shahby Hardik Shahઅહેવાલ – હરેશ ભાલિયા જેતપુરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ દયાબેન સરીયાના આત્મહત્યા પ્રકરણમાં કોળી સમાજે છેડેલું આંદોલન આજે પોલીસની સમજાવટ વચ્ચે સમેટાઈ ગયું હતું. સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા યોગ્ય તપાસ કરવાની …
-
રાષ્ટ્રીય
રેલવેની નોકરી પર પરત ફર્યા બજરંગ પુનિયા,સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ, કહ્યું આંદોલન યથાવત રહેશે
by Vishal Daveby Vishal Daveરેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે સતત વિરોધ કરી રહેલા કુસ્તીબાજો બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ રેલ્વેમાં તેમની નોકરી પર પાછા ફર્યા છે. જોકે, …
-
ગુજરાત
પાલનપુરમાં પાઇપલાઇન કામગીરીમાં અપૂરતા વળતરનો ખેડૂતોનો આક્ષેપ,આંદોલનની ચીમકી
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ સચીન શેખલીયા, બનાસકાંઠા બનાસકાંઠાના પાલનપુરના સુંઢા ગામ નજીકથી પસાર થતી સરકારની મહત્વકાંક્ષી યોજના કસરા- દાંતીવાડા પાણીની પાઈપલાઈનની કામગીરી દરમ્યાન ખેડૂતોને જમીન સંપાદન અને પાક નુકશાનીનું પૂરતું વળતર ન મળતું …
-
અમદાવાદ
દેશવ્યાપી દવા બજાર વેપારીનું આંદોલન સ્થગિત, આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા સાથેની બેઠક સફળ રહી
by Vipul Pandyaby Vipul Pandyaઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસો સાથે આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ બેઠક કરી હતી જેમાં ગુજરાત કેમિસ્ટ એસોના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતાં. કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાથે બેઠક સફળ રહેતા આંદોલન મોકૂફ …
-
દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજો (Wrestlers)નું ચાલી રહેલું પ્રદર્શન સમાપ્ત થઈ ગયું છે. મોડી રાત સુધી રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર (Anurag Thakur) અને કુસ્તીબાજો વચ્ચે બેઠક ચાલી હતી. જે બાદ કુસ્તીબાજોએ …
-
ગુજરાત
બનાસકાંઠામાં સરકારી કચેરીઓમાં ગાયો છોડી મુકાઇ, આંદોલન વધુ ઉગ્ર બન્યું
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર ગુજરાત (North Gujarat) માં પશુપાલકો અને પાંજરાપોળ સંચાલકો દ્વારા શરુ કરાયેલા આંદોલનમાં શુક્રવારે પાટણ, રાધનપુર, ડીસા અને લાખણીમાં સરકારી કચેરીઓ (Government offices)માં ગાયો (Cows) ને છોડી મુકી અનોખી રીતે …
-
ગાંધીનગર
ગાંધીનગરમાં આરોગ્યકર્મીઓના ધરણા યથાવત, પરિપત્ર ન થાય ત્યા સુધી આંદોલનની ચીમકી
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી (Vidhansabha Election) યોજાવાની છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગર (Gandhinagar)માં અલગ-અલગ વિભાગના સરકારી કર્મીઓ આંદોલન કરી રહ્યા છે. રખડતા ઢોર મુદ્દે સરકારની સામે બાયો ચઢાવેલા …
-
ભરૂચ શહેરમાં આશા વર્કરની બહેનોનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે આશા વર્કરની બહેનોએ ભરૂચ કલેકટર કચેરી ખાતેથી રેલી યોજી ભરૂચ જિલ્લા પંચાયત ખાતે આવી પહોંચ્યા છે પરંતુ જિલ્લા પંચાયતના ડીડીઓ …