જ્ઞાનવાપી વિવાદ વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઈમ ટીમે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના પ્રવક્તા દાનિશ કુરેશીની ધરપકડ કરી છે. દાનિશ પર હિંદુ દેવી-દેવતાઓ પર વાંધાજનક પોસ્ટ કરવાનો આરોપ છે. પોલીસે કહ્યું કે …
-
-
ગુજરાત
જ્ઞાનવાપી મસ્જિદમાંથી મળેલા શિવલિંગ અંગે વિવાદિત ટિપ્પણી કરનાર AIMIMના નેતાની ધરપકડ
by Vipul Pandyaby Vipul Pandyaસોશિયલ મીડિયા ઉપર વિવાદીત ટિપ્પણી કરવા અંગે વધુ એક વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે. જ્ઞાનવાપી મસ્જિદ અંગે કોર્ટમાં ચાલી રહેલી મેટર વચ્ચે મસ્જિદમાંથી મળી આવેલા શિવલિંગ બાબતે સોશિયલ મીડિયા એકાઉન્ટ …
-
GujaratElectionResultગુજરાત
AIMIM ચીફ ઓવૈસી બે દિવસ ગુજરાતની મુલાકાતે, જાણો શું કહ્યું
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે 6 મહિના બચ્યા છે ત્યારે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓની ગુજરાતમાં આવ જા વધી ગઇ છે. મતદાતાઓને રીઝવવા માટેની અત્યારથી જ તૈયારીઓ આરંભી દેવાઇ છે ત્યારે …
-
રાષ્ટ્રીય
સરકાર ઇચ્છતી હતી કે હિંસા થાય, પોલીસ શું તમાશો જોવા જ બેઠી હતી? : ઔવેસી
by Vipul Pandyaby Vipul PandyaAIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે જહાંગીરપુરી હિંસા મામલે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આજે ખુદ દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું છે કે જહાંગીરપુરીમાં જે સરઘસ કાઢવામાં આવ્યું …
-
રાષ્ટ્રીય
UPમાં ભાજપની જીત પર સંજય રાઉતે માયાવતી અને ઓવૈસીને ‘ભારત રત્ન’ આપવાની કરી માંગણી
by Vipul Pandyaby Vipul Pandyaઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર ભાજપે જીત મેળવીને નવો ઈતિહાસ રચ્યો છે. શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ભાજપની જીત પર પાર્ટીને અભિનંદન પાઠવ્યા છે. પરંતુ તેમણે …
-
રાષ્ટ્રીય
મુસલમાનો પાસેથી મતદાનનો અધિકાર પાછો ખેંચી લેવામાં આવે : બિહાર ધારાસભ્ય
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે નેતાઓના નિવેદન સતત ચર્ચામાં બની રહ્યા છે. તાજેતરમાં બિહારના ધારાસભ્ય હરિભૂષણ ઠાકુર બચૌલે મુસ્લિમોના અધિકારોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેઓએ સરકાર પાસે …